શોધખોળ કરો

Pitru Paksha 2023: પિતૃપક્ષ ક્યારે થશે શરૂ, જાણો શ્રાદ્ધનું પુરૂ કેલેન્ડર

Pitru Paksha 2023: વર્ષ 2023માં શ્રાદ્ધ મહિનો ક્યારે છે એટલે કે પિતૃ ભક્તિનો પાવન સમય ક્યારે શરૂ થશે, જાણો, વર્ષે યોજાનાર શ્રાદ્ધની સંપૂર્ણ યાદી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ પિંડનું શું છે મહત્વ જાણીએ,

Pitru Paksha 2023: વર્ષ 2023માં શ્રાદ્ધ મહિનો ક્યારે છે  એટલે કે પિતૃ ભક્તિનો પાવન સમય ક્યારે શરૂ થશે, જાણો,  વર્ષે યોજાનાર શ્રાદ્ધની સંપૂર્ણ યાદી. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધ પિંડનું શું છે મહત્વ જાણીએ,

પૂર્વજોને સમર્પિત મહિનો એટલે કે પિતૃ પક્ષ મહિનો ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આ મહિનો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાનો છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી થયેલી  ભક્તિ. જ્યારે પિતૃ પક્ષ શરૂ થાય છે, ત્યારે પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

એવું માનવામાં આવે છે કે, જો તમે શ્રાદ્ધ ન કરો તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી અને  તમારા ઘરમાં સંઘર્ષની સ્થિતિ વધવા લાગે છે. આવો, ચાલો જાણીએ કે વર્ષ 2023 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધનું સંપૂર્ણ કેલેન્ડર

  • શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 - પૂર્ણિમા શ્રાદ્ધ
  • શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 -  એકમ  શ્રાદ્ધ
  • શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 - દ્વિતિયા શ્રાધ
  • રવિવાર, 01 ઓક્ટોબર 2023 - તૃતીયા શ્રાદ્ધ
  • સોમવાર, 02 ઓક્ટોબર 2023 - ચતુર્થી શ્રાદ્ધ
  • મંગળવાર, 03 ઓક્ટોબર 2023 - પંચમી શ્રાદ્ધ
  • બુધવાર, 04 ઓક્ટોબર 2023 - ષષ્ઠી શ્રાદ્ધ
  • ગુરૂવાર, 05 ઓક્ટોબર 2023 - સપ્તમી શ્રાદ્ધ
  • શુક્રવાર, 06 ઓક્ટોબર 2023 - અષ્ટમી શ્રાદ્ધ
  • શનિવાર, 07 ઓક્ટોબર 2023 - નવમી શ્રાદ્ધ
  • રવિવાર, 08 ઓક્ટોબર 2023 - દશમી શ્રાદ્ધ
  • સોમવાર, 09 ઓક્ટોબર 2023 - એકાદશી શ્રાદ્ધ
  • બુધવાર, 11 ઓક્ટોબર 2023 - દ્વાદશી શ્રાદ્ધ
  • ગુરુવાર, 12 ઓક્ટોબર 2023 - ત્રયોદશી શ્રાદ્ધ
  • શુક્રવાર, 13 ઓક્ટોબર 2023 - ચતુર્દશી શ્રાદ્ધ
  • શનિવાર, 14 ઓક્ટોબર 2023 - સર્વ પિત્ર અમાવસ્યા

હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસોમાં, આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ, તેમજ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે, જો તમારા પૂર્વજો તમારાથી ખુશ અથવા સંતુષ્ટ હશે તો જ તેઓ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપશે. જેના કારણે તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, આપણે પૂર્વજોનું શ્રાદ્ધ સંસ્કાર અને પિંડ દાન કરવું જોઈએ, તેનાથી તેમની આત્માને શાંતિ મળે છે. તો તમારે આ વર્ષે કરવામાં આવનાર શ્રાદ્ધની યાદી પણ નોંધી લેવી જોઈએ. આત્મની સદગતિ અને શાંતિ માટે તેમજ પિતૃના આશિષ મેળવવા માટે શ્રાદ્ધ તર્પણ કરવું જરૂરી છે. એવુ મનાય છે કે  પિતૃના આશિષથી જીવનમાં આવતી અણધારી મુશ્કેલીમાં સૂળીનો હુકમ સોઇથી ઉકલે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર
Today's horoscope: કર્ક સંક્રાંતિ, સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ, જાણો મેષથી મીન રાશિ પર શું થશે અસર

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget