શોધખોળ કરો

Rath Saptami 2023: કાર્ય સફળતા માટે રથ સપ્તમીના દિવસે કરો આ અચૂક ઉપાય, મળશે કાર્યસિદ્ધિનું વરદાન

Surya Saptami 2023:આજે, માહ મહિનાના શુક્લ પક્ષની સાતમા દિવસે રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કેટલાક ચોક્કસ ઉપાય કરો.

Surya Saptami 2023:આજે, માહ મહિનાના શુક્લ પક્ષની    સાતમા દિવસે રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કેટલાક ચોક્કસ ઉપાય કરો.

આજે, માહ મહિનાના શુક્લ પક્ષની     સાતમા દિવસને રથ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે  28 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને રથ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ ખાસ કરીને આ દિવસે ઉપવાસ કરે છે,

પરંતુ જો આપની  કુંડળીમાં સૂર્ય નબળો છે, અથવા તમને શુભ પરિણામ નથી મળી રહ્યું, તો રથ સપ્તમીએ ઉપવાસ પૂજા કરવાથી આપને શુભ ફળની પ્રાપ્તી થશે. રથ સપ્તમીના દિવસે કરવામાં આવેલ ઉપાયો તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવે છે.

સૂર્યને મજબૂત કરવાના ઉપાય

  • રથ સપ્તમીના દિવસે મીઠાનું સેવન કરવાની મનાઈ છે.
  • આ દિવસે  મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
  • આ દિવસે નદીમાં તલના તેલનો દીવો પ્રગટાવીને તેનું  દાન કરો, તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે.
  • આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે.
  • નહાવાના પાણીમાં લાલ ચંદન, ગંગાજળ અને કેસર નાખીને સ્નાન કરો, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
  • તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે, સ્નાન અને પૂજા કર્યા પછી, કોઈ ગરીબ બ્રાહ્મણને મસૂર, ગોળ, તાંબુ, ઘઉં, લાલ અથવા નારંગી રંગનું કપડાનું દાન કરો.આ ઉપાયથી આપની  કુંડળીમાં સૂર્ય બળવાન બનશે.

 રથ સપ્તમીના દિવસે મળશે શુભ ફળ

રથ સપ્તમીનું વ્રત કરવાથી તમામ રોગોનો નાશ થાય છે. આ સાથે તમને તમારા કરિયરમાં પ્રગતિ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો આ ઉપાયો કરવાથી સૂર્ય બળવાન બને છે અને શુભ ફળ આપે છે. રથ સપ્તમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. ત્યારબાદ ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવી જોઈએ. આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી અને નિશ્ચિત ઉપાયોથી કુંડલીનો સૂર્ય બળવાન બને છે અને શુભફળની પ્રાપ્તી થાય છે.

Disclaimer: હીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget