શોધખોળ કરો

Shani Amavasya 2022: શનિ અમાવસ્યા પર ભૂલથી પણ ન કરો 5 કામ, શનિદેવ થાય છે ક્રોધિત, લાગે છે શનિ દોષ

ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

Shani Amavasya 2022: ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

27 ઓગસ્ટ, 2022 ના રોજ, ભાદરવાની અમાવાસ્યા પર, શનિ અમાવસ્યા 2022 નો યોગ બની રહ્યો છે. જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. 14 વર્ષ બાદ ભાદોની અમાવાસ્યાના દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ બની રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં રહેશે. શનિદેવના પ્રકોપથી બચવા માટે આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત મનાય છે.. ચાલો જાણીએ શનિ અમાવસ્યા 2022 પર શું ન કરવું જોઈએ.

શનિ અમાવસ્યા તિથિ

  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ શરૂ થાય છે - 26 ઓગસ્ટ 2022, 12:23 મિનિટથી
  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે - 27 ઓગસ્ટ 2022, બપોરે 01:46 કલાકે

શનિ અમાવસ્યામાં શું  ન કરશો

શનિ અમાવસ્યા પર શનિદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના મંદિરમાં તેમને સરસવનું તેલ ચઢાવો, પરંતુ ધ્યાન રાખો કે મંદિરથી પાછા ફરતી વખતે શનિદેવને તમારી પીઠ ન બતાવો. કહેવાય છે કે આમ કરવું અશુભ છે.

શનિશ્ચરી અમાવસ્યા પર શનિદેવની પૂજા દરમિયાન, તેમની સાથે તમારી આંખો ન મેળવો કારણ કે તેમની દ્રષ્ટિ પ્રતિકૂળ માનવામાં આવે છે. નેત્ર નમાવીને શનિદેવની પૂજા કરો. શનિદેવનો શ્રાપ છે કે તે જેના પર નજર નાખશે તેનું જીવન પરેશાનીઓમાં પસાર થશે. આ જ કારણ છે કે પૂજા દરમિયાન તેમની સાથે દ્રષ્ટિ સીધી રીતે  ન મેળવવી.

શનિવારે નખ, વાળ અને દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે, તેથી શનિ અમાવસ્યા પર આ કામ કરવું વર્જિત છે.

નિરાધાર લોકોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, જો શનિ અમાવસ્યા પર કોઈ અસહાય વ્યક્તિ મદદ માંગે તો તેને નકારશો નહીં. તમારી ક્ષમતા અનુસાર તેને મદદ કરો.

ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા-પિતા, ગુરુ, વડીલ, સ્ત્રીનું અપમાન ન કરવું. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget