શોધખોળ કરો

Shani Amavasya 2022: શનિ અમાવસ્યા પર ભૂલથી પણ ન કરો 5 કામ, શનિદેવ થાય છે ક્રોધિત, લાગે છે શનિ દોષ

ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

Shani Amavasya 2022: ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

27 ઓગસ્ટ, 2022 ના રોજ, ભાદરવાની અમાવાસ્યા પર, શનિ અમાવસ્યા 2022 નો યોગ બની રહ્યો છે. જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. 14 વર્ષ બાદ ભાદોની અમાવાસ્યાના દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ બની રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં રહેશે. શનિદેવના પ્રકોપથી બચવા માટે આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત મનાય છે.. ચાલો જાણીએ શનિ અમાવસ્યા 2022 પર શું ન કરવું જોઈએ.

શનિ અમાવસ્યા તિથિ

  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ શરૂ થાય છે - 26 ઓગસ્ટ 2022, 12:23 મિનિટથી
  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે - 27 ઓગસ્ટ 2022, બપોરે 01:46 કલાકે

શનિ અમાવસ્યામાં શું  ન કરશો

શનિ અમાવસ્યા પર શનિદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના મંદિરમાં તેમને સરસવનું તેલ ચઢાવો, પરંતુ ધ્યાન રાખો કે મંદિરથી પાછા ફરતી વખતે શનિદેવને તમારી પીઠ ન બતાવો. કહેવાય છે કે આમ કરવું અશુભ છે.

શનિશ્ચરી અમાવસ્યા પર શનિદેવની પૂજા દરમિયાન, તેમની સાથે તમારી આંખો ન મેળવો કારણ કે તેમની દ્રષ્ટિ પ્રતિકૂળ માનવામાં આવે છે. નેત્ર નમાવીને શનિદેવની પૂજા કરો. શનિદેવનો શ્રાપ છે કે તે જેના પર નજર નાખશે તેનું જીવન પરેશાનીઓમાં પસાર થશે. આ જ કારણ છે કે પૂજા દરમિયાન તેમની સાથે દ્રષ્ટિ સીધી રીતે  ન મેળવવી.

શનિવારે નખ, વાળ અને દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે, તેથી શનિ અમાવસ્યા પર આ કામ કરવું વર્જિત છે.

નિરાધાર લોકોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, જો શનિ અમાવસ્યા પર કોઈ અસહાય વ્યક્તિ મદદ માંગે તો તેને નકારશો નહીં. તમારી ક્ષમતા અનુસાર તેને મદદ કરો.

ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા-પિતા, ગુરુ, વડીલ, સ્ત્રીનું અપમાન ન કરવું. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget