શોધખોળ કરો

Shani Amavasya 2022: શનિ અમાવસ્યા પર ભૂલથી પણ ન કરો 5 કામ, શનિદેવ થાય છે ક્રોધિત, લાગે છે શનિ દોષ

ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

Shani Amavasya 2022: ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

27 ઓગસ્ટ, 2022 ના રોજ, ભાદરવાની અમાવાસ્યા પર, શનિ અમાવસ્યા 2022 નો યોગ બની રહ્યો છે. જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. 14 વર્ષ બાદ ભાદોની અમાવાસ્યાના દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ બની રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં રહેશે. શનિદેવના પ્રકોપથી બચવા માટે આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત મનાય છે.. ચાલો જાણીએ શનિ અમાવસ્યા 2022 પર શું ન કરવું જોઈએ.

શનિ અમાવસ્યા તિથિ

  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ શરૂ થાય છે - 26 ઓગસ્ટ 2022, 12:23 મિનિટથી
  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે - 27 ઓગસ્ટ 2022, બપોરે 01:46 કલાકે

શનિ અમાવસ્યામાં શું  ન કરશો

શનિ અમાવસ્યા પર શનિદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના મંદિરમાં તેમને સરસવનું તેલ ચઢાવો, પરંતુ ધ્યાન રાખો કે મંદિરથી પાછા ફરતી વખતે શનિદેવને તમારી પીઠ ન બતાવો. કહેવાય છે કે આમ કરવું અશુભ છે.

શનિશ્ચરી અમાવસ્યા પર શનિદેવની પૂજા દરમિયાન, તેમની સાથે તમારી આંખો ન મેળવો કારણ કે તેમની દ્રષ્ટિ પ્રતિકૂળ માનવામાં આવે છે. નેત્ર નમાવીને શનિદેવની પૂજા કરો. શનિદેવનો શ્રાપ છે કે તે જેના પર નજર નાખશે તેનું જીવન પરેશાનીઓમાં પસાર થશે. આ જ કારણ છે કે પૂજા દરમિયાન તેમની સાથે દ્રષ્ટિ સીધી રીતે  ન મેળવવી.

શનિવારે નખ, વાળ અને દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે, તેથી શનિ અમાવસ્યા પર આ કામ કરવું વર્જિત છે.

નિરાધાર લોકોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, જો શનિ અમાવસ્યા પર કોઈ અસહાય વ્યક્તિ મદદ માંગે તો તેને નકારશો નહીં. તમારી ક્ષમતા અનુસાર તેને મદદ કરો.

ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા-પિતા, ગુરુ, વડીલ, સ્ત્રીનું અપમાન ન કરવું. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget