શોધખોળ કરો

Shani Dev: શનિદેવની કૃપા મેળવવા માટે 18 માર્ચે બની રહ્યો છે અદભુત સંયોગ, શનિની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સચોટ ઉપાય

18 માર્ચ, 2023, શનિવાર શનિદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. પંચાગ અનુસાર આ દિવસે સાડાસાત અને પનોતીથી પીડિત લોકોને કેવી રીતે રાહત મળે છે, જાણો શનિદેવના ઉપાયો.

Shani Dev: 18 માર્ચ, 2023, શનિવાર શનિદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. પંચાગ અનુસાર આ દિવસે સાડાસાત અને પનોતીથી  પીડિત લોકોને કેવી રીતે રાહત મળે છે, જાણો શનિદેવના ઉપાયો.

18 માર્ચ શનિદેવની કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ દિવસ છે. આ દિવસે બનેલો શુભ યોગ શનિદેવથી પીડિત લોકો માટે સંપૂર્ણ રાહત આપી શકે છે. હાલમાં, શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની  પનોતી અને સાડાસાતી પરેશાની આપનારી માનવામાં આવે છે.

જ્યોતિષીય ગણતરી મુજબ, હાલમાં શનિ પાંચ રાશિઓ પર વિશેષ સ્થાન ધરાવે છે. કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતી   ચાલી રહી છે. બીજી તરફ ધનુ, મકર અને કુંભ રાશિ માટે શનિની સાડાસાતી ચાલી રહી છે.

પંચાગ અનુસાર, 18 માર્ચ, 2023 પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે, હિંદુ નવા વર્ષના પ્રથમ મહિના ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ શ્રવણ નક્ષત્ર છે જેના સ્વામી સ્વયં શનિદેવ છે. આ સાથે આ દિવસે શિવ યોગ પણ રહેશે. આ બધા સાથે મળીને શનિવારે શનિદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શનિવારે એકાદશી હોવાને કારણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો પણ સારો યોગ છે. શનિ વિષ્ણુ અવતાર ભગવાન કૃષ્ણના ઉપાસક છે, એટલા માટે આ દિવસે શનિદેવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શનિનો પ્રકોપ ઓછો થાય છે.

શનિવારે જરૂરિયાતમંદોને  અનાજનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે દર્દીઓને ફળોનું વિતરણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે જે પણ વ્યક્તિ શનિવારે સૂર્યોદય પછી પીપળના ઝાડની પૂજા કરે છે, પાણી અર્પણ કરે છે અને તેલનો દીવો પ્રગટાવે છે, તો તેને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પીપળના ઝાડની પૂજા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget