શોધખોળ કરો

Shukrvar Upay: જિંદગીમાં પ્રગતિના રસ્તા બંધ થઇ ગયા છે? તો આજના દિવસે આ અચૂક ઉપાય કરો

શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુક્રવારે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરો.

Shukrvar  Upay: શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર  મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.  જીવનમાં પ્રગતિના માર્ગ બંઘ થઇ ગયા હોય. જીવન થંભી ગયું છે તેવું અનુભવાતું હોય તો આપ શુક્રવારે આ ઉપાય કરીને જીવનમાં  પ્રગતિના માર્ગને  ખોલી શકો છો.  

મા લક્ષ્મીને પ્રસન્ના કરવાના ઉપાય

  • શુક્રવારે પૂજામાં મા લક્ષ્મીને કમળના ફૂલ અને કોડી અર્પિત કરો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સાકર અને ખીર ચઢાવો.
  • શુક્રવારે ઘર સાફ કરો. મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો અનેતોરણ બાંધો
  • શુક્રવારે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કમલગટ્ટા અથવા સ્ફટિકની માળાથી કરો.
  •  

ધન લાભ માટે: કેટલાક લોકો પાસે પૈસાની કમી હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા હોય છે પણ તે તેમના હાથમાં રહેતો નથી. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને કપૂરથી લક્ષ્મીજીની આરતી કરો. કપૂરમાં એક ચપટી રોલી ઉમેરો. આ પછી આ રાખને લાલ રંગના કાગળમાં નાખો અને તમારા પર્સ અથવા વોલેટમાં રાખો. આ ઉપાયથી ધનની આવકમાં વધારો થશે.

પત્નીને ભેટ આપોઃ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને ખુશ રાખો. આવી સ્થિતિમાં શુક્રવારે પત્ની માટે ગિફ્ટ લાવો અને પત્નીની હથેળીમાં આપો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

નકારાત્મકતા દૂર કરો: કેટલીકવાર પ્રગતિ અટકી જાય છે કારણ કે નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. તેને દૂર કરવા માટે શુક્રવારે સાંજે પાંચમુખી દીવો પ્રગટાવીને મા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ખુશીઓ આવશે.

સુખી લગ્ન જીવન માટેઃ શુક્રવાર દેવી લક્ષ્મી તેમજ શુક્રને સમર્પિત છે. શુક્ર સ્ત્રીનો ગ્રહ છે, જે પ્રેમ અને સૌંદર્યનો દેવ છે. સુખી દામ્પત્ય જીવન માટે શુક્રવારે મા લક્ષ્મીની સાથે શુક્રદેવની પૂજા કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tomorrow's horoscope: કન્યા સહિત આ રાશિને 6 એપ્રિલે મળી શકે છે ખુશખબર, જાણો સોમવારનું રાશિફળ
Tomorrow's horoscope: કન્યા સહિત આ રાશિને 6 એપ્રિલે મળી શકે છે ખુશખબર, જાણો સોમવારનું રાશિફળ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget