શોધખોળ કરો

Shukrvar Upay: જિંદગીમાં પ્રગતિના રસ્તા બંધ થઇ ગયા છે? તો આજના દિવસે આ અચૂક ઉપાય કરો

શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુક્રવારે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરો.

Shukrvar  Upay: શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર  મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.  જીવનમાં પ્રગતિના માર્ગ બંઘ થઇ ગયા હોય. જીવન થંભી ગયું છે તેવું અનુભવાતું હોય તો આપ શુક્રવારે આ ઉપાય કરીને જીવનમાં  પ્રગતિના માર્ગને  ખોલી શકો છો.  

મા લક્ષ્મીને પ્રસન્ના કરવાના ઉપાય

  • શુક્રવારે પૂજામાં મા લક્ષ્મીને કમળના ફૂલ અને કોડી અર્પિત કરો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સાકર અને ખીર ચઢાવો.
  • શુક્રવારે ઘર સાફ કરો. મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો અનેતોરણ બાંધો
  • શુક્રવારે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કમલગટ્ટા અથવા સ્ફટિકની માળાથી કરો.
  •  

ધન લાભ માટે: કેટલાક લોકો પાસે પૈસાની કમી હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા હોય છે પણ તે તેમના હાથમાં રહેતો નથી. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને કપૂરથી લક્ષ્મીજીની આરતી કરો. કપૂરમાં એક ચપટી રોલી ઉમેરો. આ પછી આ રાખને લાલ રંગના કાગળમાં નાખો અને તમારા પર્સ અથવા વોલેટમાં રાખો. આ ઉપાયથી ધનની આવકમાં વધારો થશે.

પત્નીને ભેટ આપોઃ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને ખુશ રાખો. આવી સ્થિતિમાં શુક્રવારે પત્ની માટે ગિફ્ટ લાવો અને પત્નીની હથેળીમાં આપો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

નકારાત્મકતા દૂર કરો: કેટલીકવાર પ્રગતિ અટકી જાય છે કારણ કે નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. તેને દૂર કરવા માટે શુક્રવારે સાંજે પાંચમુખી દીવો પ્રગટાવીને મા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ખુશીઓ આવશે.

સુખી લગ્ન જીવન માટેઃ શુક્રવાર દેવી લક્ષ્મી તેમજ શુક્રને સમર્પિત છે. શુક્ર સ્ત્રીનો ગ્રહ છે, જે પ્રેમ અને સૌંદર્યનો દેવ છે. સુખી દામ્પત્ય જીવન માટે શુક્રવારે મા લક્ષ્મીની સાથે શુક્રદેવની પૂજા કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ

વિડિઓઝ

US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
Iran-US/Israel War: આજે ભારતની 444 ફ્લાઇટ્સ રદ્દ, 11 દેશોના એરસ્પેસ બંધ, લાખો પ્રવાસી અટવાયા
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
સુપ્રીમ લીડર ખેમેનેર્ઇના મોત પર ઇરાનમાં હાહાકાર,કર્બલામાં આક્રંદ, લાઇવ ટીવી પર રડી પડ્યાં એન્કર
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
Embed widget