શોધખોળ કરો

Shukrvar Upay: જિંદગીમાં પ્રગતિના રસ્તા બંધ થઇ ગયા છે? તો આજના દિવસે આ અચૂક ઉપાય કરો

શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુક્રવારે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરો.

Shukrvar  Upay: શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર  મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.  જીવનમાં પ્રગતિના માર્ગ બંઘ થઇ ગયા હોય. જીવન થંભી ગયું છે તેવું અનુભવાતું હોય તો આપ શુક્રવારે આ ઉપાય કરીને જીવનમાં  પ્રગતિના માર્ગને  ખોલી શકો છો.  

મા લક્ષ્મીને પ્રસન્ના કરવાના ઉપાય

  • શુક્રવારે પૂજામાં મા લક્ષ્મીને કમળના ફૂલ અને કોડી અર્પિત કરો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સાકર અને ખીર ચઢાવો.
  • શુક્રવારે ઘર સાફ કરો. મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો અનેતોરણ બાંધો
  • શુક્રવારે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કમલગટ્ટા અથવા સ્ફટિકની માળાથી કરો.
  •  

ધન લાભ માટે: કેટલાક લોકો પાસે પૈસાની કમી હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા હોય છે પણ તે તેમના હાથમાં રહેતો નથી. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને કપૂરથી લક્ષ્મીજીની આરતી કરો. કપૂરમાં એક ચપટી રોલી ઉમેરો. આ પછી આ રાખને લાલ રંગના કાગળમાં નાખો અને તમારા પર્સ અથવા વોલેટમાં રાખો. આ ઉપાયથી ધનની આવકમાં વધારો થશે.

પત્નીને ભેટ આપોઃ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને ખુશ રાખો. આવી સ્થિતિમાં શુક્રવારે પત્ની માટે ગિફ્ટ લાવો અને પત્નીની હથેળીમાં આપો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

નકારાત્મકતા દૂર કરો: કેટલીકવાર પ્રગતિ અટકી જાય છે કારણ કે નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. તેને દૂર કરવા માટે શુક્રવારે સાંજે પાંચમુખી દીવો પ્રગટાવીને મા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ખુશીઓ આવશે.

સુખી લગ્ન જીવન માટેઃ શુક્રવાર દેવી લક્ષ્મી તેમજ શુક્રને સમર્પિત છે. શુક્ર સ્ત્રીનો ગ્રહ છે, જે પ્રેમ અને સૌંદર્યનો દેવ છે. સુખી દામ્પત્ય જીવન માટે શુક્રવારે મા લક્ષ્મીની સાથે શુક્રદેવની પૂજા કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
Budh Gochar 2026: પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે બુધ, જાણો 12 રાશિઓ પર શું અસર થશે
Budh Gochar 2026: પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે બુધ, જાણો 12 રાશિઓ પર શું અસર થશે
કેતુનું આ 3 રાશિમાં ,આ સ્થાન પર હોવું મનાય છે શુભ, અપાવે છે અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા
કેતુનું આ 3 રાશિમાં ,આ સ્થાન પર હોવું મનાય છે શુભ, અપાવે છે અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
Embed widget