શોધખોળ કરો

Shukrvar Upay: જિંદગીમાં પ્રગતિના રસ્તા બંધ થઇ ગયા છે? તો આજના દિવસે આ અચૂક ઉપાય કરો

શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુક્રવારે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરો.

Shukrvar  Upay: શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર  મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.  જીવનમાં પ્રગતિના માર્ગ બંઘ થઇ ગયા હોય. જીવન થંભી ગયું છે તેવું અનુભવાતું હોય તો આપ શુક્રવારે આ ઉપાય કરીને જીવનમાં  પ્રગતિના માર્ગને  ખોલી શકો છો.  

મા લક્ષ્મીને પ્રસન્ના કરવાના ઉપાય

  • શુક્રવારે પૂજામાં મા લક્ષ્મીને કમળના ફૂલ અને કોડી અર્પિત કરો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સાકર અને ખીર ચઢાવો.
  • શુક્રવારે ઘર સાફ કરો. મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો અનેતોરણ બાંધો
  • શુક્રવારે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કમલગટ્ટા અથવા સ્ફટિકની માળાથી કરો.
  •  

ધન લાભ માટે: કેટલાક લોકો પાસે પૈસાની કમી હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા હોય છે પણ તે તેમના હાથમાં રહેતો નથી. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને કપૂરથી લક્ષ્મીજીની આરતી કરો. કપૂરમાં એક ચપટી રોલી ઉમેરો. આ પછી આ રાખને લાલ રંગના કાગળમાં નાખો અને તમારા પર્સ અથવા વોલેટમાં રાખો. આ ઉપાયથી ધનની આવકમાં વધારો થશે.

પત્નીને ભેટ આપોઃ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને ખુશ રાખો. આવી સ્થિતિમાં શુક્રવારે પત્ની માટે ગિફ્ટ લાવો અને પત્નીની હથેળીમાં આપો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

નકારાત્મકતા દૂર કરો: કેટલીકવાર પ્રગતિ અટકી જાય છે કારણ કે નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. તેને દૂર કરવા માટે શુક્રવારે સાંજે પાંચમુખી દીવો પ્રગટાવીને મા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ખુશીઓ આવશે.

સુખી લગ્ન જીવન માટેઃ શુક્રવાર દેવી લક્ષ્મી તેમજ શુક્રને સમર્પિત છે. શુક્ર સ્ત્રીનો ગ્રહ છે, જે પ્રેમ અને સૌંદર્યનો દેવ છે. સુખી દામ્પત્ય જીવન માટે શુક્રવારે મા લક્ષ્મીની સાથે શુક્રદેવની પૂજા કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget