શોધખોળ કરો

Eclipse 2023: ઓક્ટોબરમાં થશે બે ગ્રહણ, આ ત્રણ રાશિના જાતકનો થશે ભાગ્યોદય, મળશે શુભ સમાચાર

ઓક્ટોબર મહિનામાં 15 દિવસના અંતરાલમાં બે ગ્રહણ થશે. 14 ઓક્ટોબર, 2023 ના રોજ, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રાત્રે 08:34 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 02:25 સુધી ચાલશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે સવારે 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં જ્યારે ચંદ્રગ્રહણ દેખાશે.

Eclipse 2023:જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણનું વિશેષ મહત્વ છે. ગ્રહણ દરમિયાન ઘણી બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. હવે ટૂંક સમયમાં વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ થવાનું છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને થવાનું છે. 14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે અને ત્યારબાદ 15 દિવસ પછી એટલે કે 28મી ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થશે. હિંદુ કેલેન્ડર મુજબ, સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યા તિથિએ થાય છે જ્યારે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમા તિથિએ થાય છે. આ વખતે એક મહિનામાં 2 ગ્રહણ થવાના કારણે તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ બંનેની અસર જોવા મળશે. આવો જાણીએ ઓક્ટોબર મહિનામાં થનારા બંને ગ્રહણ વિશે અને તેની કઇ રાશિ પર કેવી અસર થશે.

ઓક્ટોબરમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ

ઓક્ટોબર મહિનામાં 15 દિવસના અંતરાલમાં બે ગ્રહણ થશે. 14 ઓક્ટોબર, 2023 ના રોજ, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રાત્રે 08:34 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 02:25 સુધી ચાલશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરે સવારે 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં જ્યારે ચંદ્રગ્રહણ દેખાશે.

મિથુન રાશિ

 જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મિથુન રાશિના લોકો માટે બંને ગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિથુન રાશિના જાતકનું કિસ્મત ચમકશે. તમને નાણાકીય લાભ માટે ઉત્તમ તકો મળશે. કરિયર અને બિઝનેસમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સન્માન અને પ્રગતિ થશે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટું પદ મળી શકે છે. અચાનક નાણાકીય લાભની તકો મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ  રાશિના લોકો માટે સૂર્યગ્રહણની અસર સારી રહેવાના સંકેતો છે. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય કન્યા રાશિમાં રહેશે, તેથી આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. તમનું ભાગ્ય ચમકશે. તમારી જવાબદારી વધી શકે છે. નોકરીયાત લોકોને પ્રગતિની તકો મળશે. જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે સારા લાભના સંકેતો છે. કરિયરમાં પ્રગતિની તકો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને બંને ગ્રહણનો લાભ મળવાની સંભાવના છે. તમારા દરેક કામમાં ગતિ આવશે. અટકેલા કામ જલ્દી પૂરા થશે. તમને વેપારમાં સારો સોદો મળી શકે છે. તેમજ અનેક પ્રકારના શુભ સમાચાર પણ મળી શકે છે.

 

 

 

 

 

 

ટોપ સ્ટોરી

સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય
સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget