શોધખોળ કરો

Surya Gochar:15 માર્ચે ચમકશે આ 4 રાશિના જાતકની કિસ્મત, ગ્રહોના રાજા સૂર્ય દેવની રહેશે વિશેષ કૃપા

Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.

Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ રાશિ પરિવર્તન  અથવા ઉદય થાય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. કેટલાક માટે આ પરિવર્તન શુભ છે તો કેટલાક માટે અશુભ. તમને જણાવી દઈએ કે 15 માર્ચે સૂર્ય ગ્રહ તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને આદર અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. જો કે, સૂર્ય ગ્રહના સંક્રમણની અસર તમામ રાશિઓ પર રહેશે. પરંતુ એવી 4 રાશિઓ છે, જેનાથી વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ 4 રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

સૂર્ય ભગવાન આપની રાશિમાંથી 11મા ભાવમાં ગોચર કરશે. જેને આવકનો ભાવ કહેવાય છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વેપારમાં અચાનક નાણાંકીય લાભ થવાની પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે કોઈપણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય સારો છે અને આ સમય દરમિયાન આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ જેઓ પ્રોપર્ટી ડીલિંગ અને રિયલ એસ્ટેટ સંબંધિત બિઝનેસ કરે છે. આ સમય તેમના માટે અનુકૂળ રહેશે. આ સાથે જ આ સમયે નવા વ્યવસાયિક સંબંધો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે સૂર્ય તેમના ત્રીજા ઘર એટલે કે,  પ્રયાસ અને શક્તિના ઘરનો સ્વામી છે. આ સાથે સૂર્ય મિથુન રાશિના લોકોના દસમા ભાવમાં એટલે કે કરિયરના ઘરથી ગોચર કરશે. તેથી, આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને નોકરીમાં ફેરફારની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલી સુધરી શકે છે, જેના કારણે તમે તમારી ઓફિસમાં પણ આપનું માન સન્માન વધશે.  આ સમયગાળા દરમિયાન વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે. જેઓ રાજકારણમાં સક્રિય છે તેમને આ સમયે કોઈ પદ મળી શકે છે અથવા તેઓ ચૂંટણી જીતી શકે છે.

કર્ક રાશિ

આપના માટે બીજા ભાવ એટલે કે ધન ભાવનો સ્વામી છે. આ સાથે તે આપના નવમા ભાવમાં ગોચર કરશે. જેને ભાગ્યનું સ્થાન કહેવાય છે. આ સમયે આપને કિસ્મતનો પુરો સાથે મળશે. વેપારમાં રોકાણ કરી શકો છો. આપની પદન્નોતિ પણ થઇ શકે છે. આપની લોકપ્રિયતા વધશે.

ધનુરાશિ

આપના માટે સૂર્ય ગ્રહનું ગોચર લાભકારી સિધ્ધ્ થઇ શકે છે. સૂર્ય દેવ નવમા ભાવ એટલે કે, ભાગ્ય ધર્મના ભાવનો સ્વામી છે. આ સાથે તે માતા, સુખ અને સંપત્તિના ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે આપને વ્યાપારમાં સારો ધનલાભ થઇ શકે છે. જે લોકો વ્યાપારમાં નવી ડીલ કરવા માંગે છે. તેના માટે પણ અનુકૂળ સમય છે. આ ગોચર આપના માટે શુભ સાબિત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget