શોધખોળ કરો

Shani panoti 2022: આ વર્ષેમાં આ રાશિના જાતકને શનિની પનોતીથી મળશે મુક્તિ

હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

Shani panoti  2022: હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

શનિ સાડા સાતીની જેમ શનિની પનોતીથી પણ  લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ફરક માત્ર એટલો છે કે શનિની સાડાસાથીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિનીપનોતી નો   સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં તમે જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે  તેનાથી મુક્તિ ?

સાડા સાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિદેવની પનોતીનો સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આપને  જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં આપ જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે મુક્તિ?

29 એપ્રિલ 2022માં શનિ આપની રાશિ બદલે છે. જેના કારણે મિથન અને તુલાને પનોતીથી મુક્તિ મળશે.  જો કે 21 જાન્યુઆરીથી ફરી તે મકર રાશિમાં જશે. જ્યાં 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે,

શનિ વક્રી થવાના કારણે   આ સમયગાળા દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકો ફરી એકવાર શનિની પનોતીની  પકડમાં આવશે. જો કે આ રીતે જોઇએ તો  17 જાન્યુઆરી, 2023ના રોજ જ શનિની દશામાંથી આ રીતેને  સંપૂર્ણ મુક્તિ મળશે. જ્યાં આ બંને રાશિને પનોતી શનિની દશાથી મુક્તિ મળશે તો લ કર્ક અને વૃશ્ચિક રાશમાં અઢી વર્ષની દશા શરૂ થશે.  આની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થશે અને  ધનુ રાશિને તેનાથી મુક્તિ મળશે.

શનિને બળવાન કરવાના ઉપાય

દર શનિવારે શનિદેવની પૂજા કરો. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. વડીલોનું સન્માન કરો. ભગવાન શિવની પૂજા કરો. પીપળના ઝાડ નીચે  સરસવના તેલનો દીવો પ્રગટાવો.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત, બુધ કરાવશે બિઝનેસમાં બમ્પર ફાયદો!
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget