શોધખોળ કરો

Shani panoti 2022: આ વર્ષેમાં આ રાશિના જાતકને શનિની પનોતીથી મળશે મુક્તિ

હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

Shani panoti  2022: હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

શનિ સાડા સાતીની જેમ શનિની પનોતીથી પણ  લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ફરક માત્ર એટલો છે કે શનિની સાડાસાથીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિનીપનોતી નો   સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં તમે જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે  તેનાથી મુક્તિ ?

સાડા સાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિદેવની પનોતીનો સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આપને  જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં આપ જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે મુક્તિ?

29 એપ્રિલ 2022માં શનિ આપની રાશિ બદલે છે. જેના કારણે મિથન અને તુલાને પનોતીથી મુક્તિ મળશે.  જો કે 21 જાન્યુઆરીથી ફરી તે મકર રાશિમાં જશે. જ્યાં 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે,

શનિ વક્રી થવાના કારણે   આ સમયગાળા દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકો ફરી એકવાર શનિની પનોતીની  પકડમાં આવશે. જો કે આ રીતે જોઇએ તો  17 જાન્યુઆરી, 2023ના રોજ જ શનિની દશામાંથી આ રીતેને  સંપૂર્ણ મુક્તિ મળશે. જ્યાં આ બંને રાશિને પનોતી શનિની દશાથી મુક્તિ મળશે તો લ કર્ક અને વૃશ્ચિક રાશમાં અઢી વર્ષની દશા શરૂ થશે.  આની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થશે અને  ધનુ રાશિને તેનાથી મુક્તિ મળશે.

શનિને બળવાન કરવાના ઉપાય

દર શનિવારે શનિદેવની પૂજા કરો. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. વડીલોનું સન્માન કરો. ભગવાન શિવની પૂજા કરો. પીપળના ઝાડ નીચે  સરસવના તેલનો દીવો પ્રગટાવો.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
Embed widget