શોધખોળ કરો

Vastu Tips For Morning: સવારે ઉઠીને તરત જ ભૂલીથી પણ ન જુઓ આ વસ્તુઓ , નહિ તો થશે આ નુકસાન

Vastu Tips For Morning: વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે આંખ ખુલતાની સાથે જ કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, સવારમાં કેટલીક એવી વસ્તુઓ જુઓ, જે તમારા મનમાં સકારાત્મક અસર કરે.

Vastu Tips For Morning: વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે આંખ ખુલતાની સાથે જ કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, સવારમાં કેટલીક એવી વસ્તુઓ જુઓ, જે તમારા મનમાં સકારાત્મક અસર કરે.

એવું કહેવાય છે કે જો સવાર સારી હોય તો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય છે, પરંતુ દરરોજ એવું થતું નથી. કોઈ ને કોઈ કારણસર આખો દિવસ બગડી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે, જેને સવારે જોવાથી તમારા માટે અશુભ થઈ શકે છે નહીં તો તમારું કામ બગડી શકે છે. જો તમે તમારી સવારને ખુશખુશાલ બનાવવા માંગો છો તો સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુઓને ન જુઓ.

સવારે ઉઠ્યાં બાદ તરત જ ન જુઓ આ વસ્તુઓ

  • સવારે ઉઠીને જંગલી પ્રાણીઓની આક્રમક તસવીરો ન જોવી જોઈએ. આમ કરવાથી આખો દિવસ બરબાદ થઈ શકે છે અને થઈ રહેલું કામ બગડી શકે છે.
  • સવારે ઉઠ્યા પછી, વ્યક્તિએ ક્યારેય ભૂલથી બંધ ઘડિયાળ તરફ ન જોવું જોઈએ, કારણ કે તે ખરાબ સમયનું પ્રતીક માનવામાં આવે છે.
  • જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારે તમારો પોતાનો કે બીજા કોઈનો પડછાયો બિલકુલ ન જોવો જોઈએ. અન્યથા તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
  • સવારે ઉઠીને ક્યારેય જૂઠા વાસણો ન જોવા જોઈએ. જો તમે આવું ન કરો તો માતા લક્ષ્મી ચાલી જાય છે.
  • સવારે ઘરની બહાર કોઈ કૂતરો લડતો ન જોવો જોઈએ. તે અશુભ માનવામાં આવે છે.
  • સવારે ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ. કહેવાય છે કે સવારે અરીસામાં જોવાથી તમને રાતની બધી નકારાત્મકતા  અરીસામાંથી ફરી તમારા માનસ પટ પર આવી જાય છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget