શોધખોળ કરો

Holi 2022: હોળીના પર્વ અને રંગને શું છે સંબંધ, કલરથી રમવા પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે

હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.

Holi 2022: હોળીના પર્વ અને રંગને શું છે સંબંધ, કલરથી રમવા પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે

હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.

હોળીનું પર્વ ભકત પ્રહલાદની ભક્તિ અને ભગવાન દ્વારા તેમની રક્ષાના સ્વરૂપે મનાવાય છે. એવું પણ મનાય છે કે, આજના દિવસે કામદેવનો પુન:જન્મ થયો હતો, તો મનુનો જન્મ પણ આજના દિવસે જ થયો હતો. ક્યાંક એવી પણ વાત મળે છે કે, આજના દિવસે પૂતનાનો વધ થયો હતો. આ તહેવારનો સંબંધ શિવ, વિષ્ણુ અને કૃષ્ણ સાથે છે. શિવનો શૃંગાર ભષ્મથી થાય છે. ભષ્મા આરતી પણ થાય છે તો કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ ભગવાનનો શૃંગાર ફુલ અને રંગોથી થાય છે. કૃષ્ણ મંદિરમાં ફુલડોલના ભાગરૂપે રંગોત્સવ પણ ધૂમધામથી ઉજવાય છે, આજના દિવસે કૃષ્ણ મંદિરમાં ફુલોની હોળી રમાય છે.

હોળી રમવા પાછળ વૈજ્ઞાનિક માન્યતા શું છે?

હોળી પહેલા મનમાં ઉદાસી અને તણાવનો ભાવ હોય તો અલગ અલગ રંગ આ ઉદાસી અને તણાવને દૂર કરે છે. લોકો સાથે મળીને હોળી રમવાથી સંબંધોમાં આવેલી કડવાસ દૂર થાય છે. સુગંધ અને રંગ મળીને મન અને શરીરને તરોતાજા કરી દે છે.

કયા રંગોથી હોળી રમવી શુભ મનાય છે

જો આપ ધનધાન્ય અને વૈભવના આશિષ ઇચ્છતાં હો તો ગુલાબી રંગથી હોળી રમવી જોઇએ, જો સ્વાસ્થ્ય માટેની કામના હોય તો લાલ રંગથી હોળી રમવી જોઇએ. વિદ્યા અને શિક્ષણ માટે પીળા રંગથી હોળી રમવી. શીઘ્ર વિવાહ માટે લીલા રંગથી હોળી રમવી. તો કરિયર માટે દુધિયા રંગથી હોળી રમવી જોઇએ .

શું છે હોળી રમવાનું વિધાન?

હોળી રમતા પહેલા રંગો પહેલા ભગવાનને અર્પણ કરવા જોઇએ, હોલિકાની ભષ્મથી શિવનો અભિષેક કરવાથી  પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અલગ- અલગ રાશિનો લોકોએ અલગ-અલગ રંગોથી હોળી રમવી જોઇએ. રાશિ મુજબ હોળી ન રમો તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે ઉપરોક્ત જણાવેલ રંગોથી હોળી રમી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget