શોધખોળ કરો

Holi 2022: હોળીના પર્વ અને રંગને શું છે સંબંધ, કલરથી રમવા પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે

હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.

Holi 2022: હોળીના પર્વ અને રંગને શું છે સંબંધ, કલરથી રમવા પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે

હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.

હોળીનું પર્વ ભકત પ્રહલાદની ભક્તિ અને ભગવાન દ્વારા તેમની રક્ષાના સ્વરૂપે મનાવાય છે. એવું પણ મનાય છે કે, આજના દિવસે કામદેવનો પુન:જન્મ થયો હતો, તો મનુનો જન્મ પણ આજના દિવસે જ થયો હતો. ક્યાંક એવી પણ વાત મળે છે કે, આજના દિવસે પૂતનાનો વધ થયો હતો. આ તહેવારનો સંબંધ શિવ, વિષ્ણુ અને કૃષ્ણ સાથે છે. શિવનો શૃંગાર ભષ્મથી થાય છે. ભષ્મા આરતી પણ થાય છે તો કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ ભગવાનનો શૃંગાર ફુલ અને રંગોથી થાય છે. કૃષ્ણ મંદિરમાં ફુલડોલના ભાગરૂપે રંગોત્સવ પણ ધૂમધામથી ઉજવાય છે, આજના દિવસે કૃષ્ણ મંદિરમાં ફુલોની હોળી રમાય છે.

હોળી રમવા પાછળ વૈજ્ઞાનિક માન્યતા શું છે?

હોળી પહેલા મનમાં ઉદાસી અને તણાવનો ભાવ હોય તો અલગ અલગ રંગ આ ઉદાસી અને તણાવને દૂર કરે છે. લોકો સાથે મળીને હોળી રમવાથી સંબંધોમાં આવેલી કડવાસ દૂર થાય છે. સુગંધ અને રંગ મળીને મન અને શરીરને તરોતાજા કરી દે છે.

કયા રંગોથી હોળી રમવી શુભ મનાય છે

જો આપ ધનધાન્ય અને વૈભવના આશિષ ઇચ્છતાં હો તો ગુલાબી રંગથી હોળી રમવી જોઇએ, જો સ્વાસ્થ્ય માટેની કામના હોય તો લાલ રંગથી હોળી રમવી જોઇએ. વિદ્યા અને શિક્ષણ માટે પીળા રંગથી હોળી રમવી. શીઘ્ર વિવાહ માટે લીલા રંગથી હોળી રમવી. તો કરિયર માટે દુધિયા રંગથી હોળી રમવી જોઇએ .

શું છે હોળી રમવાનું વિધાન?

હોળી રમતા પહેલા રંગો પહેલા ભગવાનને અર્પણ કરવા જોઇએ, હોલિકાની ભષ્મથી શિવનો અભિષેક કરવાથી  પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અલગ- અલગ રાશિનો લોકોએ અલગ-અલગ રંગોથી હોળી રમવી જોઇએ. રાશિ મુજબ હોળી ન રમો તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે ઉપરોક્ત જણાવેલ રંગોથી હોળી રમી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget