શોધખોળ કરો

Shani 2025: શનિની સાડાસાતી કઇ રાશિને કરશે સૌથી વધુ પરેશાન, જાણો ઉપાય

Shani Gochar 2025: વર્ષ 2025 માં, શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. જેના કારણે 2025નું વર્ષ કેટલીક રાશિઓ માટે મુશ્કેલ બની શકે છે. જાણો કે શનિની રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિઓ સાડેસાતી અને પોનતી પ્રભાવિત થાય છે.

Shani Gochar 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવને ન્યાય અને કર્મના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. આ વર્ષે 29 માર્ચે શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે.

આવી સ્થિતિમાં, શનિની સાડાસાતી અને પનોતીની અસર કેટલીક રાશિઓ પર પણ જોવા મળશે. વર્ષ 2025 માં શનિની ગોચર સાથે, મેષ રાશિના લોકો પર સાડાસાતી શરૂ થઈ ગઈ છે. જેમાં કુંભ રાશિની સાડાસાતી સમાપ્ત થવા જઈ રહી છે અને મીન રાશિના લોકો પર સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે.

2025માં મેષ, મીન અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી

આવી સ્થિતિમાં, શનિની સાડાસાતીનો પ્રભાવ મેષ, મીન અને કુંભ રાશિ પર વધુ રહેશે., શનિના ગોચર સાથે, સિંહ અને ધન રાશિના લોકો પર શનિની પનોતી પોનતી શરૂ થઈ ગઈ છે. જેના કારણે સિંહ અને ધન રાશિના લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે.

શનિની સાડાસાતી માટે ઉપાયો

શનિદેવની સાડાસાતીથી બચવા માટે કેટલાક ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, શનિદેવના અશુભ પ્રભાવથી બચવા માટે, શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો. આ સાથે-

શનિવારે શનિદેવની સામે સરસવનું તેલ અર્પણ કરો.

આ સાથે, શનિવારે છાયાદાન કરવાથી પણ શનિદેવના અશુભ પ્રભાવથી બચાવી શકાય છે.

આ માટે, લોખંડના વાસણમાં 250 ગ્રામ તેલ લો, તેમાં તમારું પ્રતિબિંબ જુઓ અને તે તેલનું દાન કરો. આ કરવાથી ફાયદો થશે.

આ સાથે, શનિવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને હનુમાનજીની પૂજા કરવાથી પણ તમે શનિની સાડાસાતીથી બચી શકો છો.

આ ઉપરાંત, ગરીબોને મદદ કરવાથી પણ શનિ સાડાસાતીથી બચી શકાય છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
પોસ્ટ ઓફિસની 3 શાનદાર સ્કીમ, મળશે બેંક FD કરતા પણ વધારે વ્યાજ, જાણી લો
પોસ્ટ ઓફિસની 3 શાનદાર સ્કીમ, મળશે બેંક FD કરતા પણ વધારે વ્યાજ, જાણી લો
નવા લુક અને દમદાર ફીચર્સ સાથે માર્કેટમાં ધમાલ મચાવવા આવી રહી છે Renault Duster, જાણો કીંમત
નવા લુક અને દમદાર ફીચર્સ સાથે માર્કેટમાં ધમાલ મચાવવા આવી રહી છે Renault Duster, જાણો કીંમત
તમે ઘરેથી ઓનલાઈન બનાવી શકો છો રાશનકાર્ડ, e-KYC પણ થશે, જાણો એકદમ સરળ પ્રોસેસ 
તમે ઘરેથી ઓનલાઈન બનાવી શકો છો રાશનકાર્ડ, e-KYC પણ થશે, જાણો એકદમ સરળ પ્રોસેસ 
Embed widget