શોધખોળ કરો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

Shani In Kumbh Rashi 2022: 29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરશે, જેનાથી આ 4 રાશિના લોકોના સારા દિવસ આવશે, જાણીએ શું લાભ થશે.

Shani In Kumbh Rashi 2022:  29 એપ્રિલે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિ માટે  શનિનો શુભ સંકેત આપી રહ્યો છે.

શનિનું  પરિભ્રણ  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ આ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. આ ગ્રહ શુષ્ક અને ઠંડો ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહની અસર ધીમી પરંતુ મજબૂત હોય છે. જો કે વ્યક્તિના જન્મના ગ્રહ પર પણ તેનો શુભ અશુભ પ્રભાવ પડે છે. કુંભ રાશિમાં શનિના પ્રવેશથી  કઇ રાશિને  અસર કરશે અને કઇ રાશિ માટે શુભ રહેશે, જાણીએ..

વૃષભ રાશિ

 આ સમય દરમિયાન તમને તમારી બધી મહેનતનું સંપૂર્ણ સારૂં ફળ મળવાની સંભાવના છે. તમને જોઈતી નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. આ સમયગાળો તમારા અટવાયેલા કામને ગતિ આપી શકે છે. જો તમારું કોઈ કામ કોઈ કારણસર અટક્યું હોય તો આ સમય દરમિયાન  સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.

કન્યા રાશિ

 વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો સારો સાબિત થશે. જે  લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો સાબિત થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન લાભ મેળવવાની ઘણી તકો આવશે. આર્થિક લાભની દૃષ્ટિએ આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. તમને અચાનક લાભ મળી શકે છે.

તુલા રાશિ

 આ સમય દરમિયાન તમને લાભ મેળવવાની ઘણી સારી તકો મળી શકે છે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે. આ સમયગાળો તેમના માટે અનુકૂળ સાબિત થશે. તમે વ્યવસાયમાં સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશો અને સારા પૈસા કમાઈ શકશો. આ પરિવહન દરમિયાન વેપારીને સારો લાભ મળી શકે તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.

ધનુ રાશિ

 આ સમયગાળા દરમિયાન તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. તમે ધનની બચત કરી શકશો.  જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો આ સમય દરમિયાન તમને ઘણી તકો મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો  ખૂબ જ સાનુકૂળ સાબિત થશે.

Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP ASMITA  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Jamnagar Rain | લાલપુરમાં ભારે પવન સાથે તૂટી પડયો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંBharat Sutariya | અમરેલીમાં કમોસમી વરસાદની નુકસાનીને લઈને ભરત સુતરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્રJamnagar Rain | ધ્રોલ અને જોડિયમાં ભારે પવન સાથે એવો ખાબક્યો વરસાદ કે.... જુઓ વીડિયોKshatriya samaj | ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને સંકલન સમિતિએ કરી નાંખી મોટી જાહેરાત, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
નંબર વગરના આધાર કાર્ડથી પણ તમારું કામ થઈ જશે, ફ્રોડથી બચવા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ
નંબર વગરના આધાર કાર્ડથી પણ તમારું કામ થઈ જશે, ફ્રોડથી બચવા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન
Embed widget