શોધખોળ કરો

Ather Energy: 2,500 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે એથર એનર્જી, આ વર્ષના અંત સુધી પુરુ થશે કામ

એથર એનર્જીએ પોતાના ઓફિશિયલ નિવેદનમાં જાણકારી આપી છે કે, કંપનીનું ગ્રિડ ચાર્જિંગ સ્ટેશન ભારતમાં સૌથી મોટુ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ માટે ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક છે.

Ather Charging Stations: ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની એથર એનર્જીએ એ ખુલાસો કર્યો છે કે, કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં 2,500 થી વધુ ચાર્જિંગ સ્ટેશનને સ્થાપિક કરવામાં લાગી છે. કંપનીએ કહ્યું કે, ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર નિર્માતાએ કહ્યું કે, તે પહેલા દેશભરમાં ઇલેક્ટ્રિક 80 શહેરોમાં પોતાના 1,000 ઇવી ટાર્જિંગ સ્ટેશનને લગાવી ચૂકીછે. 

કંપનીએ શું કહ્યું ? 
એથર એનર્જીએ પોતાના ઓફિશિયલ નિવેદનમાં જાણકારી આપી છે કે, કંપનીનું ગ્રિડ ચાર્જિંગ સ્ટેશન ભારતમાં સૌથી મોટુ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર્સ માટે ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક છે. જેમાંથી 60% સ્ટેશન્સ ટીયર-2 અને ટીયર-3 ના શહેરોમાં કાર્ય કરી રહ્યા છે. એથર એનર્જીનો મુખ્ય વ્યવસાય અધિકારી રવનીત ફૌકેલાનું કહેવુ છે કે ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા અને સ્થાપિત કરવા આવશ્યક છે. દેશમાં ઇવી ઇકોલૉજીને મજબૂત કરવા માટે કંપનીએ પહેલા જ ભારતનું સૌથી મોટુ સાર્વજનિક ફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક બનાવવા માટે મોટુ રોકાણ કર્યુ છે. 

અહીં લાગશે ચાર્જિંગ સ્ટેશન - 
ફૌકેલાએ એ પણ કહ્યું કે, કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની સાથે સાથે નેબરહુડ ચાર્જિંગ પણ જોડી રહી છે. કંપની પોતાના ઇવી ચાર્જિંગ સૉલ્યૂશનને અર્ધ નિજી સ્થાનો જેવા કે એપાર્ટમેન્ટ બ્લૉક, કાર્યાલય, ટેક -પાર્ક વગેરે પર સ્થાપિત કરી રહી છે, દરેક સેગમેન્ટમાં રણનીતિક રીતે રોકાણ કરવા અને ઉદ્યોગના વિકાસને સમર્થ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છીએ. 

જબરદસ્ત થઇ રહ્યુ છે વેચાણ - 
એથર એનર્જીએ જાન્યુઆરી 2023 માં કુલ 12,419 યૂનિટ્સની પોતાની સૌથી સારુ માસિક વેચાણ કર્યુ, કંપની હવે ભારતમાં ત્રીજી સૌથી મોટી ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર નિર્માતા બની ગઇ છે, માર્ચ 2023 સુધી એથર એનર્જી 100 શહેરોમાં પોતાના રિટેલ ફૂટપ્રિન્ટને પણ સ્થાપિત કરવાની છે. 

 

EV: તમે પણ ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો, તો જાણી લો તેના ફાયદા-ગેરફાયદા

Electric vs Petrol Car Cost: એક સમય હતો જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો તફાવત હતો. પરંતુ હવે બંનેની કિંમતો લગભગ સમાન થઈ ગઈ છે. આ સ્થિતિમાં લોકો હવે નવા અને સસ્તા વિકલ્પો તરફ વળ્યા છે. જેમાં આ સમયે ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક કારની રનિંગ કોસ્ટ ઘણી ઓછી હોય છે અને તેની મેઈન્ટેનન્સ કોસ્ટ પણ ઓછી હોય છે. જેના કારણે ગ્રાહકોમાં તેને સસ્તા વિકલ્પ તરીકે સમજવાની ઈમેજ ઊભી થાય છે. પરંતુ ઇલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ ટેક્સની કિંમત કરતા ઘણી વધારે છે. 

આ સ્થિતિમાં જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદો છો તો આ કારોની કિંમતો વચ્ચેના તફાવતને તમે કેટલા સમય સુધી ભરપાઈ કરી શકશો. આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

કિંમતમાં શું તફાવત છે? 

આ ગણિતને સમજાવવા માટે એસેટ યોગી નામની યુટ્યુબ ચેનલ પર એક્સેલ શીટ દ્વારા વિડિયોમાં સંપૂર્ણ ગણતરી સમજાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો આપણે Tata Nexonના EV અને પેટ્રોલ વર્ઝનની સરખામણી કરીએ તો આપણે તેને નીચે મુજબ સમજી શકીએ છીએ. 

ચાલી રહેલ ખર્ચ કેટલો? 

જો આપણે 5 વર્ષ માટે દોડવાના ખર્ચ વિશે વાત કરીએ. તો જો આપણે ધારીએ કે તમે દરરોજ 40 કિલોમીટરની મુસાફરી કરો છો, તો તમે દર વર્ષે સરેરાશ 14,600 કિલોમીટર સાથે સમાપ્ત થશો. જેમાં પેટ્રોલ કાર દ્વારા પ્રતિ કિલોમીટર દોડવાનો ખર્ચ 7 રૂપિયા અને ઇલેક્ટ્રિક કાર દ્વારા 0.70 રૂપિયા છે.

આ ખર્ચ સિવાય તમારે વીમા અને સેવા જેવા અન્ય તમામ ખર્ચાઓ ઉમેરીને 5 વર્ષમાં લગભગ 6 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ કિસ્સામાં 5 વર્ષ પછી પેટ્રોલ કાર પર કુલ ખર્ચ (કિંમત અને ચાલતી કિંમત) 17.21 લાખ રૂપિયા છે જ્યારે 5 વર્ષ પછી ઇલેક્ટ્રિક કારની કિંમત 18.82 લાખ રૂપિયા છે. એટલે કે 5 વર્ષ પછી પણ ઈલેક્ટ્રિક કાર પેટ્રોલ કાર કરતા મોંઘી થશે.

આ પણ સમજો

તમે બંને કારની કિંમત વચ્ચેના રૂ.6,00,000ના તફાવતને રોકાણ તરીકે ગણી શકો છો. એટલે કે જો પેટ્રોલ કાર ખરીદનાર વ્યક્તિ બાકીના 6 લાખ રૂપિયાની 5 વર્ષની FD કરે છે. તો તે લગભગ 8 લાખ રૂપિયા થઈ જાય છે. જેનો અર્થ છે કે તમે હજુ પણ પેટ્રોલ કાર ખરીદીને નફો કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget