શોધખોળ કરો

મહિન્દ્રાની લક્ઝરી કાર Mahindra XUV700માં મળશે આ બે ખાસ ફિચર્સ, અવાજથી મળશે સ્પીડ એલર્ટ

XUV700 Mahindra માટે ફ્લેગશિપ અને ટેકનોલૉજીના હિસાબથી અત્યાર સુધીની સૌથી એડવાન્સ SUV હશે. આ પહેલાથી જ XUV700ના બે ફિચર્સ વિશે જાણીએ, જે આપણી સાથે શેર કરવામા આવ્યા છે, જાણો વિગતે...... 

નવી દિલ્હીઃ અપકમિંગ Mahindra XUV700 સૌથી બહુપ્રતિષ્ઠિત SUVsમાંની એક છે. આ વર્ષના અંતમાં ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. કાર નિર્માતાએ હવે આ SUV વિશે ટીઝર જાહેર કરી દીધુ છે. XUV700 Mahindra માટે ફ્લેગશિપ અને ટેકનોલૉજીના હિસાબથી અત્યાર સુધીની સૌથી એડવાન્સ SUV હશે. આ પહેલાથી જ XUV700ના બે ફિચર્સ વિશે જાણીએ, જે આપણી સાથે શેર કરવામા આવ્યા છે, જાણો વિગતે...... 

મળશે સૌથી મોટુ સનરૂફ- 
આમાં પહેલુ છે સ્કાયરૂફ જેને Mahindra XUV700માં સનરૂફ કહેવામાં આવે છે. Mahindraએ દાવો કર્યો છે કે XUV700માં પોતાની કેટેગરીમાં સૌથી મોટુ સનરૂફ આપી રહી છે. આ સનરૂફનુ ડાયમેન્શન 1360 mm X 870 mm છે. વળી, આની બીજુ મોટુ ફિચર છે ટેકનોલૉજી ઓન-બોર્ડ. Mahindra XUV700માં સેગેમેન્ટમાં વૉઇસ એલર્ટની સાથે ફર્સ્ટ ટેકનોલૉજી હશે. તમે Mahindra XUV700 માં સ્પીડિંગ વૉઇસ એલર્ટને કસ્ટમાઇઝ કરી શકો છો. 

સ્પીડ વૉર્નિંગ એલર્ટ છે ખાસ- 
મહેન્દ્રાની આ એસયુવીમાં તમને કોઇ નજીકના એટલે કે પત્ની, માતા-પિતા કે પોતાના બાળકોના અવાજમાં સ્પીડ વૉર્નિંગ એલર્ટ મળશે. આ ઉપરાંત Mahindra XUV700ના હેડલેમ્પ્સ બીજુ એક સારુ ફિચર છે, જેવી કાર રાતના અંધારામાં 80 કિમી પ્રતિ કલાકની સ્પીડને પાર કરશે આ ફિચર એક્ટિવ થઇ જશે. Mahindra XUV700ના બે એન્જિનો ઓપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે, અને આ બન્ને ની સાથે ઓટોમેટિક ઓપ્શન પણ આપવામાં આવશે.

કોરોનાનો માર છતાં મહિન્દ્રાની આ કારનુ થયુ જોરદાર વેચાણ.....
મહિન્દ્રા - વર્ષ 2020-21 નાણાંકીય વર્ષમાં મહિન્દ્રાના વાહનમાં સેલમાં કમી આવી છે. મહિન્દ્રાની કારના વેચાણમાં એક લાખ સુધીનો ઘટાડો આવ્યો છે. મહિન્દ્રાની સેકન્ડ જનરેશન થારને લોકોએ પસંદ કરી, પરંતુ કોરોના મહામારીના કારણે કંપની પોતાની નવી પ્રૉડક્ટ્સ વધુ લૉન્ચ ના કરી શકી. મહિન્દ્રાનો માર્કેટ શેર 5.35% રહ્યો, જે ગયા નાણાંકીય વર્ષથી ઓછો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના મારની વચ્ચે પણ મહિન્દ્રા થારના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget