શોધખોળ કરો

મારુતિ સુઝુકીએ સ્ટીયરીંગ રોડની સમસ્યા બાદ 87000 કાર પરત ખેંચી, તમારી પાસે પણ આ કાર હોય તો કંપનીનો કરો સંપર્ક

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો સામે આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા બોલાવ્યા છે. આ અંગે શેરબજારોને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત મારુતિ એસ પ્રેસો અને ઈકો વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે.

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. મારુતિના વાહનોના 87599 યુનિટ પાછા બોલાવવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની મારુતિ S-Presso અને Eeco માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જો તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 17,362 વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે 7,213 વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ 87000થી વધુ વાહનોને પરત બોલાવ્યા છે.

મારુતિ સુઝુકીએ અગાઉ 24 જાન્યુઆરીએ ગ્રાન્ડ વિટારાના 11,177 યુનિટ પાછા બોલાવ્યા હતા. પાછળની સીટના સીટ બેલ્ટ માઉન્ટિંગ બ્રેકેટમાં ટેક્નિકલ ખામીને કારણે કંપનીએ 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત એસયુવીને પાછી બોલાવી હતી.

18 જાન્યુઆરી, 2023ના રોજ, કંપનીએ 8 ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી 12, 2023 વચ્ચે ઉત્પાદિત 17,362 વાહનોને પાછા બોલાવ્યા. તેમાં Alto K10, S-Presso, Eeco, Brezza Grand Vitara અને Baleno સામેલ છે. આ વાહનોના એરબેગ કંટ્રોલર્સમાં ખામી હતી.

અગાઉ, કંપનીએ 2 થી 28 નવેમ્બર 2022 વચ્ચે ઉત્પાદિત કુલ 9,125 વાહનોને પાછા બોલાવ્યા હતા. આ મોડલમાં Ciaz, Brezza, Ertiga, XL6 અને Grand Vitara સામેલ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે ખામીયુક્ત પાર્ટને રિપ્લેસમેન્ટ વિના મૂલ્યે મળશે.

ગયા વર્ષે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પણ તેના ત્રણ મોડલ વેગન આર, સેલેરિયો અને ઈગ્નિસના 9,925 યુનિટ પાછા બોલાવ્યા હતા. કારણ પાછળની બ્રેક એસેમ્બલી પિનમાં ખામી હતી. આ વાહનોનું ઉત્પાદન 3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Car Tips: મોનસૂનમાં વરસાદમાં કાર બગડી ન જાય, તે માટે અપનાવો આ જરૂરી ટિપ્સ
Monsoon Car Tips: મોનસૂનમાં વરસાદમાં કાર બગડી ન જાય, તે માટે અપનાવો આ જરૂરી ટિપ્સ
મોંઘા પેટ્રોલથી કંટાળ્યા લોકો! મે મહિનામાં રેકોર્ડબ્રેક 1.50 લાખ ઈ-સ્કૂટર વેચાયા,જાણો કઈ કંપનીએ મારી બાજી
મોંઘા પેટ્રોલથી કંટાળ્યા લોકો! મે મહિનામાં રેકોર્ડબ્રેક 1.50 લાખ ઈ-સ્કૂટર વેચાયા,જાણો કઈ કંપનીએ મારી બાજી
Green SM: ભારતમાં શરૂ થશે નવી ઇલેક્ટ્રિક ટેક્સી સર્વિસ, માત્ર 8 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાડામાં કરી શકાશે મુસાફરી
Green SM: ભારતમાં શરૂ થશે નવી ઇલેક્ટ્રિક ટેક્સી સર્વિસ, માત્ર 8 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાડામાં કરી શકાશે મુસાફરી
Maruti Price Hike: કાલથી મારુતિની કાર ખરીદવી પડશે મોંઘી, બ્રેઝાથી લઈને ડિઝાયરના ભાવમાં થશે તોતિંગ વધારો
Maruti Price Hike: કાલથી મારુતિની કાર ખરીદવી પડશે મોંઘી, બ્રેઝાથી લઈને ડિઝાયરના ભાવમાં થશે તોતિંગ વધારો

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget