શોધખોળ કરો

Budget 2023: લેબમાં બનશે હીરા, ચળકાટ એવો કે હમણાં જ ખીણમાંથી કાઢ્યા હોય.....

સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતમાં લેબ ગ્રૉન ડાયમન્ડ (પ્રયોગશાળામાં નિર્મિત હીરાં) માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે.

Union Budget 2023: હીરાની ચળકાટથી દુનિયા વાકીફ છે. હીરા એટલે કે ડાયમન્ડ હવે લેબમાં બને એના પર કામ શરૂ થઇ ચૂક્યુ છે. કેટલાય દેશ આગળ નીકળી ચૂક્યા છે. ભારત હજુ હીરાની આયાત કરે છે અને દરેક માટે આ કારણે ડાયમન્ડ ખરીદવો મુશ્કેલ બની જાય છે. 

સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતમાં લેબ ગ્રૉન ડાયમન્ડ (પ્રયોગશાળામાં નિર્મિત હીરાં) માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે. ભારત પોતાના લેબ ગ્રૉન ડાયમન્ડ બનાવશે અને આ કામ IIT કરશે. આનાથી આયાત પર નિર્ભરતા ઓછી થશે અને રોજગારમાં મદદ મળશે. 

શું હશે લેબ ગ્રૉન ડાયમન્ડ ?
આ ડાયમન્ડ લેબમાં બને છે. લાંબા સમયથી ખાણ દ્વારા હીરાનો કાઢવામાં આવે છે, પરંતુ હવે આ લેબની અંદર જ બની રહ્યાં છે. રસાયણિક રીતે હીરા શુદ્ધ કાર્બનના બનેલા હોય છે. હીરાને ખીણમાંથી નીકળવામાં ખુબ મહેનત, સમયની બરબાદી અને પાણી લાગે છે, જ્યાં હીરાની ખીણને ખોદવામાં આવે છે, ત્યાં પર હજારો ઝાડોને કાપવામાં આવે છે. ખીણમાં મજૂરોની હાલત ખરાબ થઇ જાય છે અને હીરા મળી જ જાય તેની કોઇ ગેરંટી નથી હોતી. આવામાં પ્રયોગશાળામાં બનેલી હીરા ગેમચેન્જર સાબિત થઇ શકે છે. 

ભારત પણ બનશે હબ - 
લેબ ગ્રૉન ડાયમન્ડનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં પણ આ કામ ચાલી રહ્યું છે. ભારતમાં પહેલા 2004માં લેબ ગ્રૉન ડાયમન્ડ બનાવવામાં આવ્યા હતા, અને આનો શ્રેય ભથવારી ટેકનોલૉજીને જાય છે. આ એક દેસી ટેકનોલૉજી છે, જેના દ્વારા પ્રયોગશાળામાં હીરો બનાવવામાં આવે છે.

ભારત આ ક્ષેત્રમાં પાછળ નથી રહેવા માંગતુ, નાણામંત્રીએ બજેટમા આના રિસર્ચ સેન્ટર ખોલવાની વાત કહી છે. આનાથી માત્ર રોજગાર જ મળશે એવુ નથી ભારત જે હીરાના આયાત કર છે, તેમાં પણ ઘટાડો આવશે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget