શોધખોળ કરો
50 કરોડ મોબાઈલ નંબર બંધ થવાનું જોખમ, જાણો શું છે સમસ્યા....
1/4

નવી દિલ્હીઃ દેશના 50 કરોડ મોબાઈલ યૂઝર્સ સામે તેમના નંબર બંધ થવાનું જોખમ ઉભું થુયં છે. આ નવું જોખમ આધાર સાથે જોડાયેલ કેવાઈસીને લઈને છે. મોબાઈલ યૂઝર્સે ટેલીકોમ કંપનીઓને આધાર સાથે જો કોઈ બીજા ડોક્યુમેન્ટ આપ્યા નહીં હોય તો તેનો નંબર બંધ થઈ શકે છે.
2/4

થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આધાર માટે સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો કે મોબાઈલ કંપનીઓ યૂઝર્સની ઓળક માટે આધાર નંબરનો ઉપયોગ કરી નહીં શકે. જ્યારે સ્થિતિ એ છે કે 50 કરોડથી વધારે નંબર આધાર પર જ ચાલી રહ્યા છે. એવામાં ટેલીકોમ કંપનીઓએ યૂઝર્સનો આધાર ડેટા હટાવવો પડશે. અન્ય કોઈ માન્ય પૂરાવા જમા ન કરાવવા પર આધાર હટવાની સાથે જ મોબાઈલ નંબર બંધ થઈ જશે.
Published at : 18 Oct 2018 10:30 AM (IST)
View More




















