શોધખોળ કરો

50 કરોડ મોબાઈલ નંબર બંધ થવાનું જોખમ, જાણો શું છે સમસ્યા....

1/4
નવી દિલ્હીઃ દેશના 50 કરોડ મોબાઈલ યૂઝર્સ સામે તેમના નંબર બંધ થવાનું જોખમ ઉભું થુયં છે. આ નવું જોખમ આધાર સાથે જોડાયેલ કેવાઈસીને લઈને છે. મોબાઈલ યૂઝર્સે ટેલીકોમ કંપનીઓને આધાર સાથે જો કોઈ બીજા ડોક્યુમેન્ટ આપ્યા નહીં હોય તો તેનો નંબર બંધ થઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશના 50 કરોડ મોબાઈલ યૂઝર્સ સામે તેમના નંબર બંધ થવાનું જોખમ ઉભું થુયં છે. આ નવું જોખમ આધાર સાથે જોડાયેલ કેવાઈસીને લઈને છે. મોબાઈલ યૂઝર્સે ટેલીકોમ કંપનીઓને આધાર સાથે જો કોઈ બીજા ડોક્યુમેન્ટ આપ્યા નહીં હોય તો તેનો નંબર બંધ થઈ શકે છે.
2/4
 થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આધાર માટે સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો કે મોબાઈલ કંપનીઓ યૂઝર્સની ઓળક માટે આધાર નંબરનો ઉપયોગ કરી નહીં શકે. જ્યારે સ્થિતિ એ છે કે 50 કરોડથી વધારે નંબર આધાર પર જ ચાલી રહ્યા છે. એવામાં ટેલીકોમ કંપનીઓએ યૂઝર્સનો આધાર ડેટા હટાવવો પડશે. અન્ય કોઈ માન્ય પૂરાવા જમા ન કરાવવા પર આધાર હટવાની સાથે જ મોબાઈલ નંબર બંધ થઈ જશે.
થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આધાર માટે સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો કે મોબાઈલ કંપનીઓ યૂઝર્સની ઓળક માટે આધાર નંબરનો ઉપયોગ કરી નહીં શકે. જ્યારે સ્થિતિ એ છે કે 50 કરોડથી વધારે નંબર આધાર પર જ ચાલી રહ્યા છે. એવામાં ટેલીકોમ કંપનીઓએ યૂઝર્સનો આધાર ડેટા હટાવવો પડશે. અન્ય કોઈ માન્ય પૂરાવા જમા ન કરાવવા પર આધાર હટવાની સાથે જ મોબાઈલ નંબર બંધ થઈ જશે.
3/4
 સરકાર પણ આ મામલે ગંભીર વિચારણા કરી રહી છે. આ મામલે સમાધાન કેવી રીતે નીકળે તેના માટે ટેલીકોમ વિભાગ આધાર પ્રાધિકરણ સાથે વાતચીત કરી રહ્યા છે. કોઈ વચ્ચેનો રસ્તો શોધવા માટે ટેલીકોમ સચિવ અરૂણા સુંદરરાજને બુધવારે મોબાઈલ કંપનીઓ સાથે મુલાકાત કરી. સુંદરરાજને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, સરકારે આ મામલે ચિંતિત છે અને સમાધાન શોધી રહી છે. સરકારનો પ્રયત્ન છે કે આધાર હટાવવા અને ઓળખનો નવો પૂરાવો જમા કરાવવા સુધી મોબાઈલ યૂઝર્સને કોઈ પરેશાન ન થાય.
સરકાર પણ આ મામલે ગંભીર વિચારણા કરી રહી છે. આ મામલે સમાધાન કેવી રીતે નીકળે તેના માટે ટેલીકોમ વિભાગ આધાર પ્રાધિકરણ સાથે વાતચીત કરી રહ્યા છે. કોઈ વચ્ચેનો રસ્તો શોધવા માટે ટેલીકોમ સચિવ અરૂણા સુંદરરાજને બુધવારે મોબાઈલ કંપનીઓ સાથે મુલાકાત કરી. સુંદરરાજને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, સરકારે આ મામલે ચિંતિત છે અને સમાધાન શોધી રહી છે. સરકારનો પ્રયત્ન છે કે આધાર હટાવવા અને ઓળખનો નવો પૂરાવો જમા કરાવવા સુધી મોબાઈલ યૂઝર્સને કોઈ પરેશાન ન થાય.
4/4
 મોબાઈલ કંપનીઓની જ્યાં સુધી વાત છે તો રિલાયન્સ જિઓએ આધાર અંતર્ગત સૌથી વધારે નંબર વહેંચ્યા છે કારણ કે તેનો સંપૂર્ણ ડેટાબેસ અને નેટવર્ક ઓપરેશન બાયોમેટ્રિક ઓળખ આધારિત છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી જિઓના 25 કરોડ યૂઝર્સ થઈ ગયા છે. તેને ધ્યાનમાં રાખતા આધારનો સૌથી મોટો પડકાર જિઓ સામે છે. જિઓ ઉપરાંત, ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને એમટીએનએલ સામે પણ કંઈક આવું જ જોખમ છે.
મોબાઈલ કંપનીઓની જ્યાં સુધી વાત છે તો રિલાયન્સ જિઓએ આધાર અંતર્ગત સૌથી વધારે નંબર વહેંચ્યા છે કારણ કે તેનો સંપૂર્ણ ડેટાબેસ અને નેટવર્ક ઓપરેશન બાયોમેટ્રિક ઓળખ આધારિત છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી જિઓના 25 કરોડ યૂઝર્સ થઈ ગયા છે. તેને ધ્યાનમાં રાખતા આધારનો સૌથી મોટો પડકાર જિઓ સામે છે. જિઓ ઉપરાંત, ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને એમટીએનએલ સામે પણ કંઈક આવું જ જોખમ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget