શોધખોળ કરો
SBIની બહાર કેમ લાગી ગ્રાહકોની લાઈન, કેમ લોકો ગભરાઈને થયા દોડતા, જાણો
1/10

આ અંગે એસબીઆઈના ડીજીએમ હેમંત કરોલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી કાર્ડ બ્લોક થયા અંગેનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે બેંકોને સૂચના આપી છે કે આવું કંઈ બને તો કસ્ટમરને તુરંત નવું ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરી દેવા.
2/10

બેંકિંગ સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે પિન બદલવાના કારણે ગ્રાહકોની બેંક ખાતાની સલામતી વધી શકે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને સર્વર અને સિસ્ટમના ફોરન્સિક ઓડિટ કરવાના આદેશો આપ્યા છે. જેના કારણે એવું જાણી શકાય કે બેંકના ક્યા ગ્રાહકોના ડેબિટ કાર્ડમાંથી ડેટા ચોરાયા છે.
Published at : 20 Oct 2016 01:02 PM (IST)
View More





















