શોધખોળ કરો

SBIની બહાર કેમ લાગી ગ્રાહકોની લાઈન, કેમ લોકો ગભરાઈને થયા દોડતા, જાણો

1/10
આ અંગે એસબીઆઈના ડીજીએમ હેમંત કરોલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી કાર્ડ બ્લોક થયા અંગેનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે બેંકોને સૂચના આપી છે કે આવું કંઈ બને તો કસ્ટમરને તુરંત નવું ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરી દેવા.
આ અંગે એસબીઆઈના ડીજીએમ હેમંત કરોલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી કાર્ડ બ્લોક થયા અંગેનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે બેંકોને સૂચના આપી છે કે આવું કંઈ બને તો કસ્ટમરને તુરંત નવું ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરી દેવા.
2/10
બેંકિંગ સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે પિન બદલવાના કારણે ગ્રાહકોની બેંક ખાતાની સલામતી વધી શકે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને સર્વર અને સિસ્ટમના ફોરન્સિક ઓડિટ કરવાના આદેશો આપ્યા છે. જેના કારણે એવું જાણી શકાય કે બેંકના ક્યા ગ્રાહકોના ડેબિટ કાર્ડમાંથી ડેટા ચોરાયા છે.
બેંકિંગ સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે પિન બદલવાના કારણે ગ્રાહકોની બેંક ખાતાની સલામતી વધી શકે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને સર્વર અને સિસ્ટમના ફોરન્સિક ઓડિટ કરવાના આદેશો આપ્યા છે. જેના કારણે એવું જાણી શકાય કે બેંકના ક્યા ગ્રાહકોના ડેબિટ કાર્ડમાંથી ડેટા ચોરાયા છે.
3/10
બેંકના ઘણા ગ્રાહકો મોબાઈલ એપ અને ઓનલાઈન બેન્કિંગથી નાણાકીય વ્યવહારો કરે છે. આવા ગ્રાહકોએ ખાતામાંથી રકમ તો નથી ઉફડી ગઈ ને તે મોબાઈલ એપ કે નેટ બેન્કિંગથી ચકાસણી કરી લીધી હતી. ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થયાના પગલે એસબીઆઇએ ગ્રાહકોને એટીએમનો પિન બદલવા ભલામણ કરી છે.
બેંકના ઘણા ગ્રાહકો મોબાઈલ એપ અને ઓનલાઈન બેન્કિંગથી નાણાકીય વ્યવહારો કરે છે. આવા ગ્રાહકોએ ખાતામાંથી રકમ તો નથી ઉફડી ગઈ ને તે મોબાઈલ એપ કે નેટ બેન્કિંગથી ચકાસણી કરી લીધી હતી. ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થયાના પગલે એસબીઆઇએ ગ્રાહકોને એટીએમનો પિન બદલવા ભલામણ કરી છે.
4/10
બેંકિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એસબીઆઇના ૧૬ સર્કલ છે જેમાં ગુજરાતમાં સૌથી વધારે અસર થઇ છે. તહેવારે પૂર્વે આ પ્રકારની મુશ્કેલી ઊભી થતાં બેંકના ગ્રાહકોમાં ચિતા વ્યાપેલી જોવા મળી છે. ગભરાટ ભરી સ્થિતિમાં બેંકમાં પૂછપરછ વધી ગઇ છે.
બેંકિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એસબીઆઇના ૧૬ સર્કલ છે જેમાં ગુજરાતમાં સૌથી વધારે અસર થઇ છે. તહેવારે પૂર્વે આ પ્રકારની મુશ્કેલી ઊભી થતાં બેંકના ગ્રાહકોમાં ચિતા વ્યાપેલી જોવા મળી છે. ગભરાટ ભરી સ્થિતિમાં બેંકમાં પૂછપરછ વધી ગઇ છે.
5/10
ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઇએ છ લાખ કરતાં વધુ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા હતા. જેમાં શહેર સહિત રાજ્યના બેંક ગ્રાહકોના કાર્ડ બ્લોક થયા હોવાના સમાચાર છે. દરમ્યાન જે ગ્રાહકોના કાર્ડ બ્લોક કરાયા છે તેઓના કાર્ડ ઝડપી ઇસ્યુ કરવાની કામગીરી એસબીઆઇએ સત્તાવાળાઓએ હાથ ધરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોએ હાલ કોઇ ગભરાવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઇએ છ લાખ કરતાં વધુ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા હતા. જેમાં શહેર સહિત રાજ્યના બેંક ગ્રાહકોના કાર્ડ બ્લોક થયા હોવાના સમાચાર છે. દરમ્યાન જે ગ્રાહકોના કાર્ડ બ્લોક કરાયા છે તેઓના કાર્ડ ઝડપી ઇસ્યુ કરવાની કામગીરી એસબીઆઇએ સત્તાવાળાઓએ હાથ ધરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોએ હાલ કોઇ ગભરાવાની જરૂર નથી.
6/10
જોકે ગઇ કાલે એસબીઆઇ, એક્સિસ બેંક સહિત કેટલીક મોટી બેંકોમાં ડેબિટ કાર્ડના ફ્રોડ અંગેની વિગતો બહાર આવતાંની સાથે બેંકિંગ સત્તાવાળાઓ પણ સાવધાન થઇ ગયા હતા.
જોકે ગઇ કાલે એસબીઆઇ, એક્સિસ બેંક સહિત કેટલીક મોટી બેંકોમાં ડેબિટ કાર્ડના ફ્રોડ અંગેની વિગતો બહાર આવતાંની સાથે બેંકિંગ સત્તાવાળાઓ પણ સાવધાન થઇ ગયા હતા.
7/10
જો કે શહેરમાં હજી સુધી એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, યસ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંક સહિત અન્ય બેંકના ગ્રાહકના ડેબિટ ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોય તેવો બનાવ બહાર આવ્યો નથી.
જો કે શહેરમાં હજી સુધી એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, યસ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંક સહિત અન્ય બેંકના ગ્રાહકના ડેબિટ ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોય તેવો બનાવ બહાર આવ્યો નથી.
8/10
તો બીજી બાજુ કેટલાક ગ્રાહકો એટીએમમાં જઇ આ અંગે ક્રોસ ચેક કરતાં જોવા મળ્યા હતા કેટલાક ગ્રાહકો બેંકની મોબાઇલ એપ્લિકેશન થકી પણ એકાઉન્ટ ચેક કરતા હતા.
તો બીજી બાજુ કેટલાક ગ્રાહકો એટીએમમાં જઇ આ અંગે ક્રોસ ચેક કરતાં જોવા મળ્યા હતા કેટલાક ગ્રાહકો બેંકની મોબાઇલ એપ્લિકેશન થકી પણ એકાઉન્ટ ચેક કરતા હતા.
9/10
દિવાળીના તહેવારો ટાણે જ રાજ્ય સહિત દેશભરમાં ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થઇ જવાના કારણે બેંકોના ગ્રાહકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. બેંકોના ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા નથી તે અંગેની બેંકોમાં પૂછપરછ વધારી દીધી હતી.
દિવાળીના તહેવારો ટાણે જ રાજ્ય સહિત દેશભરમાં ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થઇ જવાના કારણે બેંકોના ગ્રાહકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. બેંકોના ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા નથી તે અંગેની બેંકોમાં પૂછપરછ વધારી દીધી હતી.
10/10
તમારું એટીએમ કાર્ડ જોખમમાં છે. કારણ કે ચોંકવાનારી જાણકારી સામે આવી છે કે,વ્હાઈટ લેવલ એટીએમથી ફેલાયેલા માલવેરની મદદથી બેંક કસ્ટમરના એકાઉન્ટ હેક ન થાય તેની તકેદારીના ભાગરૂપે એસબીઆઈ સહિતની ટોચની બેંકોએ ૩૨ લાખ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. તહેવાર ટાણે જ બેંકોએ ડેબિટ કાર્ડ બ્લોક કરી દેતાં અમદાવાદ સહિત દેશભરના બેંક કસ્ટમર્સમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકો 'મારું ડેબિટ કાર્ડ કે મારો પિન હેક તો નથી થયો ને?' તેવા ડર સાથે બેંક અને એટીએમમાં દોડી ગયા હતા અને બેલેન્સ સહિતની વિગતો ચેક કરી હતી.
તમારું એટીએમ કાર્ડ જોખમમાં છે. કારણ કે ચોંકવાનારી જાણકારી સામે આવી છે કે,વ્હાઈટ લેવલ એટીએમથી ફેલાયેલા માલવેરની મદદથી બેંક કસ્ટમરના એકાઉન્ટ હેક ન થાય તેની તકેદારીના ભાગરૂપે એસબીઆઈ સહિતની ટોચની બેંકોએ ૩૨ લાખ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. તહેવાર ટાણે જ બેંકોએ ડેબિટ કાર્ડ બ્લોક કરી દેતાં અમદાવાદ સહિત દેશભરના બેંક કસ્ટમર્સમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકો 'મારું ડેબિટ કાર્ડ કે મારો પિન હેક તો નથી થયો ને?' તેવા ડર સાથે બેંક અને એટીએમમાં દોડી ગયા હતા અને બેલેન્સ સહિતની વિગતો ચેક કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget