શોધખોળ કરો

આજથી બદલી શકાશે જૂની નોટો, ટોચની બેંકોએ પોતાના સમય બદલીને ગ્રાહકોને આપી છે કેવી રાહત, જાણો વિગતો

1/5
એક્સિસ બેંક પણ પોતાના ગ્રાહકોને એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદમાં છૂટછાટ આપી છે. એટલે કે એક્સિસ બેંકના ગ્રાહકો પણ 31 ડિસેમ્બર સુધી 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ વધારાના ચાર્જ વગર કરી શકશે. એક્સિસ બેંક પણ સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે.
એક્સિસ બેંક પણ પોતાના ગ્રાહકોને એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદમાં છૂટછાટ આપી છે. એટલે કે એક્સિસ બેંકના ગ્રાહકો પણ 31 ડિસેમ્બર સુધી 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ વધારાના ચાર્જ વગર કરી શકશે. એક્સિસ બેંક પણ સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે.
2/5
તેવી જ રીતે ICICI બેંક 10 અને 11 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે. ગ્રાહકોના ઘસારાને ધ્યાનમાં રાખતા ICICI બેંકે વધારાના કાઉન્ટર ખોલવાની પણ જાહેરાત કરી છે. ICICI બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની જે મર્યાદા લાદવામાં આવી છે તેમાં પણ રાહત આપવામાં આવી છે. એટલે કે બેંકના ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી એક મહિનામાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ ફી વગર કરી શકશે.
તેવી જ રીતે ICICI બેંક 10 અને 11 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે. ગ્રાહકોના ઘસારાને ધ્યાનમાં રાખતા ICICI બેંકે વધારાના કાઉન્ટર ખોલવાની પણ જાહેરાત કરી છે. ICICI બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની જે મર્યાદા લાદવામાં આવી છે તેમાં પણ રાહત આપવામાં આવી છે. એટલે કે બેંકના ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી એક મહિનામાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ ફી વગર કરી શકશે.
3/5
કેનેરા બેંક પણ આજે એટલે કે 10 નવેમ્બરે સાંજે 6 કલાક સુધી ખુલ્લી રહેશે. ઉપરાંત કેનેરા બેંક નોટ બદલવા માટે અલગથી કાઉન્ટરની વ્યવસ્થા કરશે.
કેનેરા બેંક પણ આજે એટલે કે 10 નવેમ્બરે સાંજે 6 કલાક સુધી ખુલ્લી રહેશે. ઉપરાંત કેનેરા બેંક નોટ બદલવા માટે અલગથી કાઉન્ટરની વ્યવસ્થા કરશે.
4/5
આ સપ્તાહે તમામ બેંકો શનિવાર અને રવિવારે પણ ખુલ્લી રહેશે. એસબીઆઈના તમામ બ્રાન્ચ આજે એટલે કે 10 નવેમ્બરે સાંજે 6 કલાક સુધી ખુલ્લી રહેશે. એસબીઆઈએ નોટ બદલવા માટે તમામ શાખાઓમાં અલગથી કાઉન્ટર બનાવવાની જાહેરાત કરી છે.
આ સપ્તાહે તમામ બેંકો શનિવાર અને રવિવારે પણ ખુલ્લી રહેશે. એસબીઆઈના તમામ બ્રાન્ચ આજે એટલે કે 10 નવેમ્બરે સાંજે 6 કલાક સુધી ખુલ્લી રહેશે. એસબીઆઈએ નોટ બદલવા માટે તમામ શાખાઓમાં અલગથી કાઉન્ટર બનાવવાની જાહેરાત કરી છે.
5/5
નવી દિલ્હીઃ 500 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થયા બાદ આજતી બેંકો અને ગ્રાહકો માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. જૂની નોટ બદલવા માટે બેંક પહોંચનારા લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે માટે બેંકો તરફથી અનેક તૈયારીઓ કરવામાં આવી છે. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે, બેંકમાં રોકડની અછત ન થાય તે માટે દરેક બેંકમાં એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો બેંકો દ્વારા શું સુવિધા આપવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ 500 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થયા બાદ આજતી બેંકો અને ગ્રાહકો માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. જૂની નોટ બદલવા માટે બેંક પહોંચનારા લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે માટે બેંકો તરફથી અનેક તૈયારીઓ કરવામાં આવી છે. સૌથી મોટી ચિંતા એ વાતની છે કે, બેંકમાં રોકડની અછત ન થાય તે માટે દરેક બેંકમાં એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો બેંકો દ્વારા શું સુવિધા આપવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Embed widget