શોધખોળ કરો
ઇપીએફ અને ગ્રેજ્યુઇટી માટે પિયુષ ગોયલના બજેટમાંથી નીકળી આ મોટી જાહેરાત, જાણો વિગતે

1/3

વળી, બીજીબાજુ ઇપીએફ માટે પણ જાહેરાત કરાઇ છે, બજેટ અનુસાર, જેનું પીએફ ખાતુ હશે તેને 6 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે, એટલે તેને સુરક્ષિત રાખવા પગલુ ભરાયુ છે.
2/3

પિયુષ ગોયલે 2019નું બજેટ રજૂ કરતાં કહ્યું કે, ગ્રેજ્યુઇટીની લિમીટ વધારવામાં આવી છે, ગ્રેજ્યુઇટીની સીમા હવે 10થી વધારીને 20 કરવામાં આવી છે.
3/3

નવી દિલ્હીઃ મોદી સરકારે પોતાનું અંતિમ અને વચગાળાના બજેટમાં નોકરીયાતો માટે ખાસ જાહેરાત કરી છે, નોકરીયાત વર્ગ માટે ઇપીએફ અને ગ્રેજ્યુઇટી માટે વધારાનુ ફંડ જાહેર કર્યુ છે.
Published at : 01 Feb 2019 12:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
દુનિયા
Advertisement
