શોધખોળ કરો
Reliance Jioના ગ્રાહકોને મળી રાહત, 15 દિવસમાં ઝડપથી ઘટી કોલ ડ્રોપની સંખ્યા
1/4

નવી દિલ્હીઃ Reliance Jio અને દેશની ટોચની ત્રણ ટેલીકોમ કંપનીઓની વચ્ચે રોજ કોલ ડ્રો થવાની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો છે. વિતેલા 15 દિવસમાં જિઓના ભારતી એરટેલ સાથે કોલ્સમાં સૌથી વધારે સુધારો જોવા મળ્યો છે. એક અંગ્રેજી સમાચારપત્ર અનુસાર વધારાના પોઈન્ટસ ઓફ ઇન્ટરકનેક્શન મળ્યા બાદ કોલ્સ ડ્રોપ થવાની સંખ્યા ઘટી છે.
2/4

કોલ ડ્રોપ રેટ્સ હજુ પણ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા નક્કી 0.5 ટકાના લેવલથી ખૂબ જ વધારે છે. ટ્રાઈએ 0.5 ટકા કોલ ડ્રોપ રેટની મર્યાદાને ક્વોલિટી ઓફ સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સને અનુસરવા કહ્યું છે. તેના માટે 17 ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી છે.
Published at : 13 Oct 2016 03:02 PM (IST)
View More





















