શોધખોળ કરો
આ તો અવળી ગંગા! નોટબંધી બાદ POS ટર્મિનલ પર ક્રિડેટ-ડેબિટ કાર્ડના વપરાશમાં નોંધાયો ઘટાડો
1/5

દેશમાં અત્યારે ૧૫.૧ લાખ POS મશીનો છે, પણ કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવો હોય તો વધુ ૨૦ લાખ મશીનોની જરૂર પડશે. માત્ર POS મશીનો પર જ ડેબીટ કાર્ડના વપરાશને ધ્યાનમાં લેતા જણાય છે કે એ આંકડો આંબતા લાંબો સમય લાગશે.
2/5

આ અહેવાલ અનુસાર, નોટબંધી બાદ પ્રતિ ટ્રાન્ઝેકશન વેલ્યુમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં માગની સામે ઓછા પ્રમાણમાં POS મશીનો ઉપલબ્ધ હોવાને કારણે આવુ બન્યું હોય એ પણ શકય છે.
Published at : 22 Dec 2016 11:12 AM (IST)
View More























