શોધખોળ કરો

PNB કૌભાંડ: નિરવ મોદી અને મેહુલ ચોક્સીની 218 કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ કરી જપ્ત

1/3
 નીરવ મોદીની જે સંપત્તીઓ જપ્ત કરવામાં હતી તેમાં પાંચ વિદેશી બેન્ક ખાતામાંથી (કુલ 278 કરોડ રૂપિયા), હોંગકોંગથી હીરા અને જ્વેલરી(22.69 કરોડ રૂપિયા) અને 19.5 કરોડ રૂપિયાનો દક્ષિણ મુંબઈમાં સ્થિત એક ફ્લેટ સામેલ છે. આ સિવાય ઈડીએ ન્યૂયોર્ક સ્થિત 216 કરોડ રૂપિયાની બે સંપત્તિ પણ જપ્ત કરી છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ એક્ટના સેક્શન 5 અંતર્ગત કરી હતી.
નીરવ મોદીની જે સંપત્તીઓ જપ્ત કરવામાં હતી તેમાં પાંચ વિદેશી બેન્ક ખાતામાંથી (કુલ 278 કરોડ રૂપિયા), હોંગકોંગથી હીરા અને જ્વેલરી(22.69 કરોડ રૂપિયા) અને 19.5 કરોડ રૂપિયાનો દક્ષિણ મુંબઈમાં સ્થિત એક ફ્લેટ સામેલ છે. આ સિવાય ઈડીએ ન્યૂયોર્ક સ્થિત 216 કરોડ રૂપિયાની બે સંપત્તિ પણ જપ્ત કરી છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ એક્ટના સેક્શન 5 અંતર્ગત કરી હતી.
2/3
 ઇડીએ આ કાર્યવાહી મેહુલ ચોક્સી પીએમએલએ કોર્ટમાં હાજર ન થતા તેના બાદ કરી છે. કૉર્ટે કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
ઇડીએ આ કાર્યવાહી મેહુલ ચોક્સી પીએમએલએ કોર્ટમાં હાજર ન થતા તેના બાદ કરી છે. કૉર્ટે કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
3/3
 નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કના કૌભાંડી મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે 218 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ પહેલા પણ ઈડીએ નીરવ મોદી, તેના ભાઈ સહિત અન્ય લોકોની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સંપત્તિઓ ભારત તથા અન્ય ચાર દેશમાં સ્થિત છે. 13 હજાર કરોડથી વધુના કૌભાંડમાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ પણ કરી રહી છે.
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કના કૌભાંડી મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે 218 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ પહેલા પણ ઈડીએ નીરવ મોદી, તેના ભાઈ સહિત અન્ય લોકોની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સંપત્તિઓ ભારત તથા અન્ય ચાર દેશમાં સ્થિત છે. 13 હજાર કરોડથી વધુના કૌભાંડમાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ પણ કરી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget