શોધખોળ કરો

2000 અને 500 રૂપિયાની નોટો ના સંઘરતા નહીંતર રાતા પાણીએ રડવું પડશે, જાણો કેમ?

1/4
 અધિકારીઓનું કહેવું છે કે નવી ચલણી નોટોમાં પણ વધારાના સલામતી ફીચર્સ નથી. તાજેતરમાં પકડાયેલી નોટોમાં જાણવા મળ્યું છે કે ૧૭ સુરક્ષા ફીચર્સમાંથી ઓછામાં ઓછા ૧૧ની નકલ કરાઇ છે.
અધિકારીઓનું કહેવું છે કે નવી ચલણી નોટોમાં પણ વધારાના સલામતી ફીચર્સ નથી. તાજેતરમાં પકડાયેલી નોટોમાં જાણવા મળ્યું છે કે ૧૭ સુરક્ષા ફીચર્સમાંથી ઓછામાં ઓછા ૧૧ની નકલ કરાઇ છે.
2/4
 ભારત માટે આ નીતિનું પાલન કરવું અનિવાર્ય છે. ભારતીય નોટોની ડિઝાઇનમાં ફેરફાર ઘણાં વખતથી પેન્ડિંગ છે. વર્ષ ૨૦૦૦માં ૧૦૦૦ની નોટ ચલણમાં અમલમાં મૂકવામાં આવી હતી. એ પછી નોટબંધી સુધી તેમાં કોઇ ફેરફાર કરાયો ન હતો. એવી જ રીતે ૧૯૮૭માં રજૂ કરાયેલી ૫૦૦ની નોટમાં એક દાયકા અગાઉ ફેરફાર કરાયો હતો.
ભારત માટે આ નીતિનું પાલન કરવું અનિવાર્ય છે. ભારતીય નોટોની ડિઝાઇનમાં ફેરફાર ઘણાં વખતથી પેન્ડિંગ છે. વર્ષ ૨૦૦૦માં ૧૦૦૦ની નોટ ચલણમાં અમલમાં મૂકવામાં આવી હતી. એ પછી નોટબંધી સુધી તેમાં કોઇ ફેરફાર કરાયો ન હતો. એવી જ રીતે ૧૯૮૭માં રજૂ કરાયેલી ૫૦૦ની નોટમાં એક દાયકા અગાઉ ફેરફાર કરાયો હતો.
3/4
 આ મુદ્દે નવી દિલ્હીમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સહિત નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પગલાનું સમર્થન કરતાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે મોટાભાગના વિકસિત દેશો પોતાની ચલણી નોટોમાં દર ત્રણથી ચાર વર્ષે સલામતીના ફીચર્સ બદલી નાખે છે.
આ મુદ્દે નવી દિલ્હીમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સહિત નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પગલાનું સમર્થન કરતાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે મોટાભાગના વિકસિત દેશો પોતાની ચલણી નોટોમાં દર ત્રણથી ચાર વર્ષે સલામતીના ફીચર્સ બદલી નાખે છે.
4/4
નવી દિલ્હીઃ આગામી સમયમાં જો તમે 500-2000ની નોટો સંઘરી રાખશો તો તમને ભારે નુકસાન થઈ શકે છે. નકલી નોટો પર અંકુશ લાવવા માટે સરકાર 500 અને 2000 રૂપિયની નોટોના સુરક્ષા માર્ક્સ વૈશ્વિક માપદંડો અનુસાર દર ત્રણ ચાર વર્ષમાં બદલવા પર વિચાર કરી રહી છે. નોટબંધી બાદ હાલમાં જ મોટી સંખ્યામાં નકલી નોટ પકડાવા પર સરકાર આ પગલું લેવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ આગામી સમયમાં જો તમે 500-2000ની નોટો સંઘરી રાખશો તો તમને ભારે નુકસાન થઈ શકે છે. નકલી નોટો પર અંકુશ લાવવા માટે સરકાર 500 અને 2000 રૂપિયની નોટોના સુરક્ષા માર્ક્સ વૈશ્વિક માપદંડો અનુસાર દર ત્રણ ચાર વર્ષમાં બદલવા પર વિચાર કરી રહી છે. નોટબંધી બાદ હાલમાં જ મોટી સંખ્યામાં નકલી નોટ પકડાવા પર સરકાર આ પગલું લેવા જઈ રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget