શોધખોળ કરો
સરકારે નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં કર્યો 0.10 ટકાનો ઘટાડો, નવા દર એક એપ્રિલથી લાગુ
1/3

નલી દિલ્હીઃ નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં એક વખત ફરી ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે પીપીએફ સહિત સ્મોલ સેવિંગ્સ ડિપોઝિટ્સના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દર એક એપ્રિલથી લાગુ થશે.
2/3

સરકારે કિસાન વિક્સ પત્ર પર વ્યાજ દર ઘટાડીને 7.6 ટકા કર્યા છે જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે બચત દર પર 0.1 ટકા ઘટાડીને 8.4 ટકા કર્યો છે.
Published at : 31 Mar 2017 12:25 PM (IST)
View More























