શોધખોળ કરો
સરકારે જ્વેલર્સને આપી મોટી રાહત, હવે 50 હજાર રૂપિયાથી વધુ કેશ ખરીદી પર PAN જરૂરી નહીં
1/3

આ ઉપરાંત જેમ્સ-જ્વેલરીનો વ્યાપાર કરતી પેઢી કે કંપની કે જેનું ટર્નઓવર વાર્ષિક બે કરોડ રૂપિયાથી વધારે હોય તેમના પર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી નહીં થાય. સરકારે ગત ઓગસ્ટમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેને કારણે સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
2/3

સરકારે જેમ્સ અને જ્વેલરી અંગે જીએસટીનું નોટિફિકેશન પાછું ખેંચી લીધું છે. તેનું અલગ નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પડશે. સરકારે જાહેર કર્યું છે કે હવે ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા પર પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગત રજૂ કરવી જરૂરી નથી. હવે બે લાખ રૂપિયાથી વધુની જ્વેલરીની ખરીદી પર જ તેની જરૂર પડશે.
Published at : 07 Oct 2017 11:47 AM (IST)
View More























