શોધખોળ કરો
ગુજરાતમાં હવે બિલ્ડર સમયસર પ્રોજેક્ટ પૂરો ના કરે તો શું થશે, ગ્રાહકને આપવું પડશે કેટલું વળતર, નવા કાયદા વિશે જાણો
1/9

જેમને ફાળવણી થશે તેમણે પણ એગ્રીમેન્ટ પ્રમાણે નાણાં જમા કરાવવા પડશે અને વિલંબ થાય તો વ્યાજ આપવું પડશે. ફાળવણી થઈ હોય તેમની પાસેથી લેવાયેલા નાણાંનો એક હિસ્સો અનિવાર્યપણે એક અલગ બેન્ક ખાતામાં જમા કરાવવાના રહેશે જેથી આ નાણાં રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટમાં પણ ઉપયોગમાં લેવાશે તે સુનિશ્વિત થઈ શકે.
2/9

બિલ્ડરોને પોતાના રજિસ્ટ્રેશન સાથે પ્રોજેક્ટ, જમીનનું સ્ટેટસ, કાયદાકીય મંજુરી અને કોન્ટ્રાકટની શરતો જાહેર કરવાની રહેશે. બિલ્ડર્સ અને ડેવલપર્સે પોતાના મંજુર થયેલા પ્લાન અને પ્રોજેક્ટના વિવરણ પ્રમાણે કામ કરવાનું રહેશે. ડિફોલ્ટર થવાની સ્થિતિમાં રોકાણકારોને નાણાં પાછા આપવાના રહેશે.
Published at : 01 Nov 2016 11:32 AM (IST)
Tags :
GujaratView More





















