શોધખોળ કરો

Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

હીરાના કારખાનામાં કામ કરતાં કતારગામના 36 વર્ષીય ગજાનંદ ચૌહાણ અચાનક ઢળી પડ્યો હતો

સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત થયાની ઘટનાઓ બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના કતારગામમાં ઢળી ગયા બાદ રત્નકલાકારનું મોત થયું હતું. જ્યારે હજીરામાં પણ એક કર્મચારીનું બેભાન થયા બાદ મોત થયું હતું. બંન્નેના મોત હાર્ટ અટેકથી થયાની આશંકા છે. હજીરામાં 29 વર્ષીય ક્રિષ્ના શાહનું ઢળી પડ્યા બાદ મોત થયું હતું.

હીરાના કારખાનામાં કામ કરતાં કતારગામના 36 વર્ષીય ગજાનંદ ચૌહાણ અચાનક ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે સ્મીમેર લઇ જવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હજીરામાં એએમએનએસ કંપનીમાં કામ કરતાં 29 વર્ષીય ક્રિષ્ણા શાહનું મોત થયું હતું. બેભાન થયા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

તાજેતરમાં જ સુરતમાં અચાનક બેભાન થયા બાદ મોતની ઘટનાઓમાં વધારો થયો છે. એક સપ્તાહ અગાઉ સરથાણા અને જહાંગીરપુરામાં હાર્ટ અટેક આવ્યા બાદ બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. સરથાણા અને જહાંગીરાબાદમાં બે યુવકને હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. સરથાણાના 33 વર્ષીય અંકુર વઘાસીયાનું ઓફિસમાં જ મોત થયુ હતુ, ઓફિસમાં અંકુરને ઓચિંતો છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદમાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં જહાંગીરાબાદમાં 40 વર્ષીય ચિંતન ઠક્કરનું ઉલટી બાદ મોત થયુ હતુ. ચિંતનને પણ ઓચિંતી તબિયત લથડી હતી અને ઉલટી બાદ બેભાન થઈ ઢળી પડ્યો હતો. જોકે, હાર્ટ એટેકના કિસ્સામાં આ યુવાનો સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા.

હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું ? 
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ,  નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ,  મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.                 

Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, મહાકાલના દર્શને ગયેલી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 45 ઘાયલ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
Night Club Shooting: અમેરિકામાં વધુ એક મોટો હુમલો, ન્યૂયોર્કમાં નાઇટ ક્લબ પાસે ફાયરિંગ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Embed widget