શોધખોળ કરો

10 ટકા મોંઘો થશે રેલવે પ્રવાસ, ભાડા વધારવાની આ પાંચ રીત પર પ્રભુ કરી રહ્યા છે વિચાર

1/5
રેલવેને હાલ યાત્રી ભાડાંથી લગભગ ૪પ,૦૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. ૧૦ ટકા ભાડું વધારવામાં આવે તો વધુ ૪પ,૦૦ કરોડની વધારાની કમાણી થશે. આ પ્રસ્તાવમાં ભાડું પાંચ ટકા વધારવાની વાત છે. સેકન્ડ કલાસના યાત્રીઓ પર બોજો નાખવામાં ન આવે તેવી ભલામણ પણ તેમાં કરાઈ છે.
રેલવેને હાલ યાત્રી ભાડાંથી લગભગ ૪પ,૦૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. ૧૦ ટકા ભાડું વધારવામાં આવે તો વધુ ૪પ,૦૦ કરોડની વધારાની કમાણી થશે. આ પ્રસ્તાવમાં ભાડું પાંચ ટકા વધારવાની વાત છે. સેકન્ડ કલાસના યાત્રીઓ પર બોજો નાખવામાં ન આવે તેવી ભલામણ પણ તેમાં કરાઈ છે.
2/5
 ફલેકસી ફેયર હટાવવાની પણ વિચારણા છે. જોકે, રેલવેને આનાથી વર્ષે લગભગ ૬૦૦ કરોડનો ફાયદો થઇ રહ્યો છે પરંતુ આના કારણે તેને લોકોની નારાજગી પણ સહન કરવી પડી છે. બોર્ડના સૂત્રોનું કહેવું છે કે ફલેકસી ફેયરને સંપૂર્ણ રીતે હટાવવામાં આવે કે પછી તેને ઘટાડવા આવે એટલે કે ૧૦ ટકા બેઠક પર ૧૦ ટકા ભાડું વધારવાને બદલે પાંચ ટકા વધારવામાં આવે. ફલેકસી ફેયર સમાપ્ત કરવામાં આવે તો તમામ પ્રકારની તમામ શ્રેણીમાં ૧૦ ટકા ભાડુ વધારવાની ભલામણ પણ છે.
ફલેકસી ફેયર હટાવવાની પણ વિચારણા છે. જોકે, રેલવેને આનાથી વર્ષે લગભગ ૬૦૦ કરોડનો ફાયદો થઇ રહ્યો છે પરંતુ આના કારણે તેને લોકોની નારાજગી પણ સહન કરવી પડી છે. બોર્ડના સૂત્રોનું કહેવું છે કે ફલેકસી ફેયરને સંપૂર્ણ રીતે હટાવવામાં આવે કે પછી તેને ઘટાડવા આવે એટલે કે ૧૦ ટકા બેઠક પર ૧૦ ટકા ભાડું વધારવાને બદલે પાંચ ટકા વધારવામાં આવે. ફલેકસી ફેયર સમાપ્ત કરવામાં આવે તો તમામ પ્રકારની તમામ શ્રેણીમાં ૧૦ ટકા ભાડુ વધારવાની ભલામણ પણ છે.
3/5
અન્ય પ્રસ્તાવોમાં રાજધાની, શતાબ્દી તથા દુરન્તો ટ્રેનોમાં ફલેકસી ફેયરને સમાપ્ત કરવા કે ઘટાડવાનો પણ અનુરોધ કરાયો છે. રેલ્વે બોર્ડના એક ટોચના ઓફિસરના જણાવ્યા પ્રમાણે, બોર્ડ સમક્ષ ભાડાં વધારવાને લગતા પાંચ પ્રસ્તાવ આવ્યા છે. તેનો હેતુ રેલવેને ભાડાંથી થતી આવકમાં વધારો કરવાની છે. રેલવે માને છે કે ક્રમશ: ભાવ વધારવાથી વર્ષભરમાં ભાડાંમાં ૧પ ટકા જેટલો વધારો થઈ શકે છે.
અન્ય પ્રસ્તાવોમાં રાજધાની, શતાબ્દી તથા દુરન્તો ટ્રેનોમાં ફલેકસી ફેયરને સમાપ્ત કરવા કે ઘટાડવાનો પણ અનુરોધ કરાયો છે. રેલ્વે બોર્ડના એક ટોચના ઓફિસરના જણાવ્યા પ્રમાણે, બોર્ડ સમક્ષ ભાડાં વધારવાને લગતા પાંચ પ્રસ્તાવ આવ્યા છે. તેનો હેતુ રેલવેને ભાડાંથી થતી આવકમાં વધારો કરવાની છે. રેલવે માને છે કે ક્રમશ: ભાવ વધારવાથી વર્ષભરમાં ભાડાંમાં ૧પ ટકા જેટલો વધારો થઈ શકે છે.
4/5
 આંકડાઓ જોઇએ તો રેલવેને થર્ડ કલાસ ઉપરાંત દરેક કલાસમાં ખોટ જાય છે એટલે કે એસી ચેરકારમાં તેના દરેક મુસાફર પર ખર્ચ એક રૂપિયો ૧૩ પૈસા આવે છે પરંતુ આવક એક રૂપિયો ચાર પૈસા થાય છે તો થર્ડ કલાસ એસીમાં આ ખર્ચ ૯૩ પૈસા થાય છે અને આવક ૧ રૂપિયો ૪ પૈસા થાય છે. તેથી થર્ડ એસી બાદ કરતા બાકી વર્ગમાં કમાણી કરવાની રીત શોધવાની પણ ચર્ચા છે.
આંકડાઓ જોઇએ તો રેલવેને થર્ડ કલાસ ઉપરાંત દરેક કલાસમાં ખોટ જાય છે એટલે કે એસી ચેરકારમાં તેના દરેક મુસાફર પર ખર્ચ એક રૂપિયો ૧૩ પૈસા આવે છે પરંતુ આવક એક રૂપિયો ચાર પૈસા થાય છે તો થર્ડ કલાસ એસીમાં આ ખર્ચ ૯૩ પૈસા થાય છે અને આવક ૧ રૂપિયો ૪ પૈસા થાય છે. તેથી થર્ડ એસી બાદ કરતા બાકી વર્ગમાં કમાણી કરવાની રીત શોધવાની પણ ચર્ચા છે.
5/5
નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને મોટો ઝાટકો લાગી શકે છે. રેલવે પોતાની કમાણી વધારવા માટે પ્રવાસી ભાડામાં 10 ટકા સુધી વધારો કરી શકે છે. તેના માટે રેલવેની પાસે પાંચ પ્રકારની દરખાસ્ત આવી છે. જોકે, ભાડામાં વધારાને લઈને આખરી નિર્ણય રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કરવાનો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દર મહિને એક ટકા અથવા એક સાથે 10 ટકા ભાડું વધારવા જેવા 5 ભલામણો મળી છે.
નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને મોટો ઝાટકો લાગી શકે છે. રેલવે પોતાની કમાણી વધારવા માટે પ્રવાસી ભાડામાં 10 ટકા સુધી વધારો કરી શકે છે. તેના માટે રેલવેની પાસે પાંચ પ્રકારની દરખાસ્ત આવી છે. જોકે, ભાડામાં વધારાને લઈને આખરી નિર્ણય રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કરવાનો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દર મહિને એક ટકા અથવા એક સાથે 10 ટકા ભાડું વધારવા જેવા 5 ભલામણો મળી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget