શોધખોળ કરો
ટ્રેનોમાં આવતા મહિનાથી આરએસી કવોટા બમણો કરશે રેલવે મંત્રાલય
1/4

સાઇડ બર્થ સંપુર્ણ રીતે આરએસી કરવાથી રેલ્વેને એક વર્ષમાં લગભગ ૧પ૦૦ કરોડનો ફાયદો થશે. આનાથી જયાં એક તરફ વધુ યાત્રી મુસાફરી કરી શકશે તો બીજી તરફ રેલ્વેની ખોટમાં પણ ઘટાડો થશે.
2/4

નવી દિલ્હી: રેલવે હવે બધી જ ટ્રેનોમાં RAC કવોટા બમણો કરવા જઇ રહ્યુ છે. મળેલી માહિતી મુજબ રેલવે મંત્રાલય આરએસી એટલે રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન કવોટા બમણો કરવા માંગે છે અને આવતા મહિનાથી તે લાગુ થશે.
Published at : 28 Oct 2016 03:11 PM (IST)
Tags :
Indian RailwaysView More























