શોધખોળ કરો
ભારતમાં મેગીનો દબદબો યથાવત, જાણો કેટલા ટકા છે બજાર હિસ્સો
1/4

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ નેસ્લે ઈન્ડિયાના ચેરમને અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણને કહ્યું કે, “અમારો બજાર હિસ્સો આશરે 60 ટકા થઈ ગયો છે. કારોબારના હિસાબે અમે પહેલા જેવી જ સ્થિતિમાં આવી ગયા છે. વેચાણ મૂલ્યના હિસાબે પણ અમે તે સમયની નજીક પહોંચી ગયા છે.”
2/4

2015માં મેગીમાં નિર્ધારીત માત્રાથી વધારે સીસું મળી આવ્યા બાદ તેના બજાર હિસ્સામાં ઘણો ઘટાડો થયો હતો. તે પહેલા નેસ્લેનો નૂડલ્સ બજારમાં આશરે 75% માર્કેટ પર કબજો હતો. આ દરમિયાન પતંજલિએ પણ નૂડલ્સ માર્કેટમાં ઉતારી હતી. જે બાદ મેગીનું વેચાણ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવતી હતી.
Published at : 06 Aug 2018 05:12 PM (IST)
Tags :
પતંજલિView More




















