શોધખોળ કરો
જાણો, GST સ્લેબથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો અને શું નુકસાન થશે
1/7

જીએસટીમાં એ સારી વાત એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી સ્ટ્રક્ચર પર સહમત થઈ ગયા છે. પરંતુ 28 ટકા ટેક્સ આશ્ચર્યજનક છે. સેસ વસુલવાની જોગવાઈ સંપૂર્ણ રીતે જીએસટીને તોડવા-મરોડવાનો પ્રયત્ન કરવા જેવો છે. માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે હવે સ્લેબ અનુસાર પ્રોડક્ટ્સનું વર્ગીકરણ કરવામાં આવે.
2/7

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જીએસટી સ્લેબ તૈયાર માટે ચાર રેટ નક્કી કરવામાં આવ્યા છે તે સારી શરૂઆત છે. પરંતુ હવે સંપૂર્ણ ધ્યાન આ સ્લેબ્સ અંત્રગત પ્રોડક્ટ્સની કેટેગરી પાડવા પર થવું જોઈએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે કેટલીક પ્રોડક્ટ્સને પહેલા લક્ઝરી ગણવામાં આવતી હતી તેમાંથી આજે કેટલીક પ્રોડક્ટ્સ એવી પણ જે રોજીંદા જીવનનનો એક ભાગ બની ગઈ છે.
Published at : 04 Nov 2016 08:29 AM (IST)
View More





















