શોધખોળ કરો
મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા 5000 કરોડ, જાણો કઈ બેંક છે ટોચ પર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05193956/SBI-1-620x400.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની 21 અને ખાનગી ક્ષેત્રની ત્રણ મોટી બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2017-18માં ખાતામાં મિનીમમ બેલેન્સ ન રાખવાના નિયમથી 5000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્કિંગ આંકડાઓમાં આ વાત બહાર આવી છે. આ મામલે દંડ વસુલવામાં ભારતીય સ્ટેટ બેન્ક ટોચ પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05193956/SBI-1-620x400.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: સાર્વજનિક ક્ષેત્રની 21 અને ખાનગી ક્ષેત્રની ત્રણ મોટી બેન્કોએ ગત નાણાકીય વર્ષ 2017-18માં ખાતામાં મિનીમમ બેલેન્સ ન રાખવાના નિયમથી 5000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બેન્કિંગ આંકડાઓમાં આ વાત બહાર આવી છે. આ મામલે દંડ વસુલવામાં ભારતીય સ્ટેટ બેન્ક ટોચ પર છે.
2/4
![SBI પછી HDFC બેન્કે 590.84 કરોડ રૂપિયા, Axis બેન્કે 530.12 કરોડ રૂપિયા અને icici બેન્કે 317.60 કરોડ રૂપિયા વસુલ્યા છે. SBI 2012 સુધી ખાતામાં મિનીમમ રકમ ન હોવાથી દંડ વસુલ્યો હતો. તેણે આ વ્યવસ્થા એક ઓક્ટોબર 2017થી ફરી શરૂ કરી છે. જોકે મિનીમમ બેલેન્સ ન રાખતા દંડ વસુલવામાં આવતા આલોચના થતા SBI એ દંડ ઘટાડી દિધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05193952/SBI.jpg?impolicy=abp_cdn&imwidth=720)
SBI પછી HDFC બેન્કે 590.84 કરોડ રૂપિયા, Axis બેન્કે 530.12 કરોડ રૂપિયા અને icici બેન્કે 317.60 કરોડ રૂપિયા વસુલ્યા છે. SBI 2012 સુધી ખાતામાં મિનીમમ રકમ ન હોવાથી દંડ વસુલ્યો હતો. તેણે આ વ્યવસ્થા એક ઓક્ટોબર 2017થી ફરી શરૂ કરી છે. જોકે મિનીમમ બેલેન્સ ન રાખતા દંડ વસુલવામાં આવતા આલોચના થતા SBI એ દંડ ઘટાડી દિધો હતો.
3/4
![ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંકોને સેવા-અન્ય ચાર્જ વસુલવાનો અધિકાર છે. બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ અને પ્રધાનમંત્રી જનધન યોજના મુજબ ખાતુ ખોલવા પર મિનિમમ રકમ રાખવાનો નિયમ લાગૂ નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05193949/PTI949494-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંકોને સેવા-અન્ય ચાર્જ વસુલવાનો અધિકાર છે. બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ અને પ્રધાનમંત્રી જનધન યોજના મુજબ ખાતુ ખોલવા પર મિનિમમ રકમ રાખવાનો નિયમ લાગૂ નથી.
4/4
![ભારતીય સ્ટેટ બેન્કે દંડના 4989.55 કરોડ રૂપિયામાંથી અડધો અડધ 2433.87 કરોડ રૂપિયા વસુલ્યા છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈને ગત નાણાકીય વર્ષમાં 6547 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જો બેન્કને આ રકમ વધારાની કમાણી તરીકે મળી ન હોત તો તેનું નુકસાન વધારે રહ્યું હોત.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/05193946/12_02_2018-sbi3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય સ્ટેટ બેન્કે દંડના 4989.55 કરોડ રૂપિયામાંથી અડધો અડધ 2433.87 કરોડ રૂપિયા વસુલ્યા છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈને ગત નાણાકીય વર્ષમાં 6547 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જો બેન્કને આ રકમ વધારાની કમાણી તરીકે મળી ન હોત તો તેનું નુકસાન વધારે રહ્યું હોત.
Published at : 05 Aug 2018 07:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)