શોધખોળ કરો

મારૂતિની ન્યુ અર્ટિગાનું બુકિંગ શરૂ, જાણો જૂની અર્ટિગા કરતાં આ કાર કઈ રીતે છે અલગ?

1/5
મારુતિ સુઝુકીની અર્ટિગાની બીજી જનરેશનને ખૂબ જ સ્ટાઈલિશ બનાવવામાં આવી છે. તેને સ્પોર્ટી બનાવવામાં આવી છે. નવી અર્ટિગોને L, V, Z અને Z+ નામના ચાર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નવી અર્ટિગામાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે. આ જ એન્જિન સિયાઝમાં પણ છે. ડીઝલ એન્જિન જૂના મોડલવાળા 1.3 લિટર મલ્ટીજેટ જ રહેશે. બન્ને એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 105 પીએસના પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
મારુતિ સુઝુકીની અર્ટિગાની બીજી જનરેશનને ખૂબ જ સ્ટાઈલિશ બનાવવામાં આવી છે. તેને સ્પોર્ટી બનાવવામાં આવી છે. નવી અર્ટિગોને L, V, Z અને Z+ નામના ચાર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નવી અર્ટિગામાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે. આ જ એન્જિન સિયાઝમાં પણ છે. ડીઝલ એન્જિન જૂના મોડલવાળા 1.3 લિટર મલ્ટીજેટ જ રહેશે. બન્ને એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 105 પીએસના પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
2/5
મારુતિની નવી અર્ટિગાના ફ્રન્ટમાં બોનટ પર શાર્પ કોર્નર તેને વધારે સ્ટાઈલિશ બનાવે છે. એલઈડીની સાથે 3ડી ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. નવી અર્ટિગાના ઇન્ટીરિયરને રોયર બનાવવામાં આવ્યા છે. ડૈશબોર્ડ પર વુડ ફિનિશિંગ અને કનેક્ટેડ વેન્ટ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે.
મારુતિની નવી અર્ટિગાના ફ્રન્ટમાં બોનટ પર શાર્પ કોર્નર તેને વધારે સ્ટાઈલિશ બનાવે છે. એલઈડીની સાથે 3ડી ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. નવી અર્ટિગાના ઇન્ટીરિયરને રોયર બનાવવામાં આવ્યા છે. ડૈશબોર્ડ પર વુડ ફિનિશિંગ અને કનેક્ટેડ વેન્ટ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Embed widget