શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત દસમાં દિવસે વધારો, જાણો કેટલું થયું મોંઘું?

1/3
 પેટ્રોલ ડીઝલની વધતી કીંમતોને લઈને કૉગ્રેસ સતત મોદી સરકાર પર નિશાન સાધી કરી રહી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરી લખ્યું કે, ‘જનતાની આંખોમા ધૂળ ઝોકવું મોદી સરકારનો દુર્લભ નમૂનો !’ પહેલા ડીઝલમાં રૂપિયા 2.5 ઘટાડ્યા, બાદમાં ચોર દરવાજાથી નવમાં દિવસે જ વધાર્યા 2.24, મોદી જી, તેલ પર ધટાડો એક દેખાડો, માત્ર બહેકાવવાનું કામ! બ્લોગર બાબૂ નાણામંત્રીજી આ ચમત્કાર પર કોઈ બ્લોગ?
પેટ્રોલ ડીઝલની વધતી કીંમતોને લઈને કૉગ્રેસ સતત મોદી સરકાર પર નિશાન સાધી કરી રહી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરી લખ્યું કે, ‘જનતાની આંખોમા ધૂળ ઝોકવું મોદી સરકારનો દુર્લભ નમૂનો !’ પહેલા ડીઝલમાં રૂપિયા 2.5 ઘટાડ્યા, બાદમાં ચોર દરવાજાથી નવમાં દિવસે જ વધાર્યા 2.24, મોદી જી, તેલ પર ધટાડો એક દેખાડો, માત્ર બહેકાવવાનું કામ! બ્લોગર બાબૂ નાણામંત્રીજી આ ચમત્કાર પર કોઈ બ્લોગ?
2/3
 નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાંથી રાહત આપ્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો સતત 10માં દિવસે પણ જારી છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ પર 6 પૈસા જ્યારે ડીઝલ પર 19 પૈસાનો વધારો કર્યો છે. જેની સાથે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલ 82 રૂપિયા 72 પૈસા અને ડીઝલ 75 રૂપિયા 38 પૈસા મળી રહ્યું  છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાંથી રાહત આપ્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો સતત 10માં દિવસે પણ જારી છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ પર 6 પૈસા જ્યારે ડીઝલ પર 19 પૈસાનો વધારો કર્યો છે. જેની સાથે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલ 82 રૂપિયા 72 પૈસા અને ડીઝલ 75 રૂપિયા 38 પૈસા મળી રહ્યું છે.
3/3
 છેલ્લા દસ દિવસોમાં દિલ્હીમાં ડીઝલની કિંમતોમાં બે રૂપિયા 43 પૈસા અને પેટ્રોલની કિંમતમાં એક રૂપિયા 22 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પરંતુ છેલ્લા 10 દિવસમાં જે રીતે વધારો થયો છે તેમાં સામાન્ય જનતાનો કોઈ જ રાહત નથી.
છેલ્લા દસ દિવસોમાં દિલ્હીમાં ડીઝલની કિંમતોમાં બે રૂપિયા 43 પૈસા અને પેટ્રોલની કિંમતમાં એક રૂપિયા 22 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પરંતુ છેલ્લા 10 દિવસમાં જે રીતે વધારો થયો છે તેમાં સામાન્ય જનતાનો કોઈ જ રાહત નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget