શોધખોળ કરો
રેલવે બજેટ 2017: IRCTCથી ટિકિટ લેવા પર નહીં લાગે સર્વિસ ચાર્જ, રેલવે પ્રવાસીઓને મળી આ 10 ભેટ
1/6

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું. 93 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ રજૂ કરવાનો આવ્યું. આવખતે બજેટમાં રેલવે પ્રવાસીઓ માટે ભાડામાં છૂટ જેવી કોઈ જાહેરાત કરવામાં આવી નહીં. પરંતુ રાહતની વાત એ છે કે ભાડામાં કોઇપણ પ્રકારનો વધારો પણ કરવામાં આવ્યો નથી અને નવી કોઈ ટ્રેનની જાહેરાત પણકરવામાં આવી છે. આગળ વાંચો રેલવે બજેટને લઈને જેટલી દ્વારા કરવામાં આવેલ પાંચ ખાસ વાત.
2/6

નવી મેટ્રો રેલ નીતિ લાવવામાં આવશે. 3500 કિલોમીટર નવી રેલવે લાઈન લગાવવામાં આવશે. પર્યટન અને તીર્થ સ્થળો માટે વિશેષ ટ્રેન હશે. આઈઆરસીટીસીથી ટિકિટ બુકિંગ પર સર્વિસ ટાર્જ નહીં લાગે.
Published at : 01 Feb 2017 03:04 PM (IST)
View More























