શોધખોળ કરો

આ પોર્ટલ્સથી રેલવે ટિકિટ બુક કરાવવી હવે પડશે મોંઘી

1/3
 કંપનીઓનું કહેવું છે કે, ફીસમાં વધારો કરવાથી તેને નુકસાન થશે અને IRCTCની પોતાની વેબસાઈટની તુલનામાં નોન કોમ્પીટીટર થઈ જશે. IRCTCના કોન્ટ્રાક્ટમાં લુક ટુ બુક રેશિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે 70 ઇન્ક્વાયરી પર ઓછામાં ઓછી એક ટિકિટ બુક થવી જોઈએ. IRCTCના કોન્ટ્રાક્ટ નિયમ અનુસાર જો 70 ઇન્ક્વાયરી પર એક ટિકિટ બુક ન થાય તો પછી દરેક ઇન્ક્વાયરી પર 25 પૈસા ચૂકવવાના રહેશે.
કંપનીઓનું કહેવું છે કે, ફીસમાં વધારો કરવાથી તેને નુકસાન થશે અને IRCTCની પોતાની વેબસાઈટની તુલનામાં નોન કોમ્પીટીટર થઈ જશે. IRCTCના કોન્ટ્રાક્ટમાં લુક ટુ બુક રેશિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે 70 ઇન્ક્વાયરી પર ઓછામાં ઓછી એક ટિકિટ બુક થવી જોઈએ. IRCTCના કોન્ટ્રાક્ટ નિયમ અનુસાર જો 70 ઇન્ક્વાયરી પર એક ટિકિટ બુક ન થાય તો પછી દરેક ઇન્ક્વાયરી પર 25 પૈસા ચૂકવવાના રહેશે.
2/3
આ પહેલા IRCTC તરફથી આ વેબસાઈટ્સ પાસેથી ફ્લેટ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવતો હતો. IRCTCના પ્રસ્તાવિત આઈપીઓ પહેલા કંપનીનો આ નિર્ણય આવક મેળવવાની એક નવી રીત તરીકે જોવા માં આવી રહી છે. જોકે સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓ IRCTCના આ નિર્ણયથી ખુશ નથી.
આ પહેલા IRCTC તરફથી આ વેબસાઈટ્સ પાસેથી ફ્લેટ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવતો હતો. IRCTCના પ્રસ્તાવિત આઈપીઓ પહેલા કંપનીનો આ નિર્ણય આવક મેળવવાની એક નવી રીત તરીકે જોવા માં આવી રહી છે. જોકે સર્વિસ પ્રોવાઈડર્સ કંપનીઓ IRCTCના આ નિર્ણયથી ખુશ નથી.
3/3
નવી દિલ્હીઃ હવેથી મેક માય ટ્રિપ, યાત્રા, પેટીએમ અને ક્લિયર ટ્રિપ જેવા પોર્ટલ્સ અને એપ્સથી રેલવે ટિકિટ કરાવવી મોંઘી પડી શકે છે. આઈઆરસીટીસીએ હવે અન્ય પોર્ટલ્સ દ્વારા ટિકિટ બુકિંગ કરાવવા પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. IRCTCનું કહેવું છે કે, હવે આ સાઈટ્સ પરથી ટીકિટ બુક કરાવવા પર પ્રતિ ટિકિટ 12 રૂપિયા ચાર્જ લાગશે. તેના પર ટેક્સ અલગથી ચૂકવવો પડશે. IRCTC ભારીય રેલવેની સહાયક કંપની છે. આ કંપની કેટરિંગ, ટૂરિઝમ અને ઓનલાઈન ટિકિટિંગનું કામ જુએ છે.
નવી દિલ્હીઃ હવેથી મેક માય ટ્રિપ, યાત્રા, પેટીએમ અને ક્લિયર ટ્રિપ જેવા પોર્ટલ્સ અને એપ્સથી રેલવે ટિકિટ કરાવવી મોંઘી પડી શકે છે. આઈઆરસીટીસીએ હવે અન્ય પોર્ટલ્સ દ્વારા ટિકિટ બુકિંગ કરાવવા પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. IRCTCનું કહેવું છે કે, હવે આ સાઈટ્સ પરથી ટીકિટ બુક કરાવવા પર પ્રતિ ટિકિટ 12 રૂપિયા ચાર્જ લાગશે. તેના પર ટેક્સ અલગથી ચૂકવવો પડશે. IRCTC ભારીય રેલવેની સહાયક કંપની છે. આ કંપની કેટરિંગ, ટૂરિઝમ અને ઓનલાઈન ટિકિટિંગનું કામ જુએ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget