શોધખોળ કરો
રેલવે ટિકિટોના બુકિંગ માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા, પછી મળશે વળતર, જાણો કેવી રીતે
1/6

યાત્રા પુરી થયા બાદ ટિકિટ ઉપર કેટલી સબસીડીની રકમ મળશે તે તેના ખાતામાં જમા કરાવી દેવાશે. રાંધણગેસમાં પણ જેમ ડિલીવરીમેનને પુરેપુરા પૈસા આપવાના હોય છે અને સબસીડી ખાતામાં જમા થતી હોય છે તેવુ જ હવે રેલ્વેમાં પણ આવી સિસ્ટમ લાગુ કરી દેવાશે.
2/6

રેલ્વે ટિકિટોમાં ડીબીટી લાગુ કરવાની બાબત ઘણા લાંબા સમયથી પેન્ડીંગમાં છે. હાલ રેલ્વેની હાલત ખરાબ છે. ઓપરેટીંગ રેશીયો ૧૧૦ ટકા ઉપર પહોંચી ગયો છે એટલે કે રેલ્વેને ૧૦૦ રૂપિયા કમાવવા માટે રૂ.૧૧૦ જેટલી ખર્ચ કરવી પડે છે. આ યોજનાથી રેલ્વેને ફાયદો થશે પરંતુ સીનીયર સીટીઝન, વિકલાંગો, દર્દીઓ અને અન્ય શ્રેણીમાં છુટ લેનારાને મુશ્કેલી થશે.
Published at : 04 Jan 2017 11:05 AM (IST)
Tags :
Indian RailwayView More























