શોધખોળ કરો
10 રૂપિયાના અલગ-અલગ ડિઝાઈનના તમામ સિક્કા કાયદેસરઃ RBI
1/5

ગત નવેમ્બરમાં થયેલી નોટબંધી બાદ વિદેશમાં રહેતા ભારતીયોને નોટ બદલવા માટે ૩૦ જૂન સુધીનો સમય અપાયો છે, જેનો 'લાભ' લઈને અનેક લોકો હજી નોટ બદલવાની બાકી હોવાથી હવે એનઆરઆઈની મદદ લઈ રહ્યા છે અને તેમને નોટોના બંડલના પાર્સલ મોકલી રહ્યા છે.
2/5

જૂની બંધ થયેલી ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટોને બદલવા માટે લોકો નવો કીમિયો અજમાવી રહ્યા છે. તેઓ વિદેશમાં પોતાના સગાવાળા અને મિત્રોને પાર્સલમાં આવી નોટો મોકલી રહ્યા છે. જે તેઓ પાછળથી ભારતમાં આવીને બદલાવતા હોય છે. કસ્ટમ વિભાગે આવા અનેક પાર્સલો પકડી લીધા છે.
Published at : 10 Apr 2017 07:13 AM (IST)
Tags :
Reserve Bank Of IndiaView More






















