શોધખોળ કરો

રઘુરામ રાજનની RBIને સલાહ, કહ્યું- સિદ્ધુ ન બનો, દ્રવિડની જેમ અડગ રહો, જાણો વિગત

1/4
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રિઝર્વ બેંકમાં રહેલા 9.60 લાખ કરોડ રૂપિયાની રકમ છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આટલી મોટી રકમ રિઝર્વ બેંકમાં જમા રહેવાનો કોઈ અર્થ નથી. સરકારના મત પ્રમાણે હાલની સ્થિતિમાં આટલી રકમ રિઝર્વ રાખવાનો કોઈ મતલબ નથી. કેન્દ્રીય બેંકના ખજાનામાંથી એક તૃતીયાંશ રકમ કાડીને દેશની સરકારી બેંકોમાં ઠાલવી નવી ઊર્જાનો સંચાર કરી શકાય છે. કેન્દ્રીય બેંક સરકારના આ પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા પર હુમલો માની રહી છે.
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રિઝર્વ બેંકમાં રહેલા 9.60 લાખ કરોડ રૂપિયાની રકમ છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આટલી મોટી રકમ રિઝર્વ બેંકમાં જમા રહેવાનો કોઈ અર્થ નથી. સરકારના મત પ્રમાણે હાલની સ્થિતિમાં આટલી રકમ રિઝર્વ રાખવાનો કોઈ મતલબ નથી. કેન્દ્રીય બેંકના ખજાનામાંથી એક તૃતીયાંશ રકમ કાડીને દેશની સરકારી બેંકોમાં ઠાલવી નવી ઊર્જાનો સંચાર કરી શકાય છે. કેન્દ્રીય બેંક સરકારના આ પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા પર હુમલો માની રહી છે.
2/4
રાજને એમ પણ કહ્યું કે, હાલ જે સ્થિતિ છે તેને જોતાં કેન્દ્રીય બેંકની ભૂમિકા કારના સીટ બેલ્ટની જેવી છે. જે દુર્ઘટના રોકવા માટે જરૂરી હોય છે. રાજને કેન્દ્રીય બેંક તથા કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો, સેક્શન સાતના ઉપયોગ. એનબીએફસી સંકટ, સીએસી, સીઆઈસીને નોટિસ તથા આરબીઆઈના બોર્ડ સહિત અનેક મુદ્દા પર ખુલીને વિચાર વ્યક્ત કર્યા હતા.
રાજને એમ પણ કહ્યું કે, હાલ જે સ્થિતિ છે તેને જોતાં કેન્દ્રીય બેંકની ભૂમિકા કારના સીટ બેલ્ટની જેવી છે. જે દુર્ઘટના રોકવા માટે જરૂરી હોય છે. રાજને કેન્દ્રીય બેંક તથા કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો, સેક્શન સાતના ઉપયોગ. એનબીએફસી સંકટ, સીએસી, સીઆઈસીને નોટિસ તથા આરબીઆઈના બોર્ડ સહિત અનેક મુદ્દા પર ખુલીને વિચાર વ્યક્ત કર્યા હતા.
3/4
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ ચાલી રહેલા મતભેદ વચ્ચે આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા નવજોત સિંહ સિદ્ધુની જેમ નિવેદનબાજી કરનારી નહીં પરંતુ રાહુલ દ્રવિડની જેમ ધીર ગંભીર ફેંસલા લેવાની હોવી જોઈએ.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈ ચાલી રહેલા મતભેદ વચ્ચે આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા નવજોત સિંહ સિદ્ધુની જેમ નિવેદનબાજી કરનારી નહીં પરંતુ રાહુલ દ્રવિડની જેમ ધીર ગંભીર ફેંસલા લેવાની હોવી જોઈએ.
4/4
રાજને કહ્યું કે, રિઝર્વ બેંકની સ્વતંત્રતાને જાળવી રાખવી દેશના હિતમાં છે અને આમ કરવું દેશની પરંપરા રહી છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલે સપ્ટેમ્બર 2016માં રઘુરામ રાજન પાસેથી કેન્દ્રીય બેંકની કમાન તેમના હાથમાં લીધી છે. કેન્દ્ર સરકાર 19 નવેમ્બરના રોજ થનારી આરબીઆઈ બોર્ડની બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે રાખીને રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે.
રાજને કહ્યું કે, રિઝર્વ બેંકની સ્વતંત્રતાને જાળવી રાખવી દેશના હિતમાં છે અને આમ કરવું દેશની પરંપરા રહી છે. આરબીઆઈના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલે સપ્ટેમ્બર 2016માં રઘુરામ રાજન પાસેથી કેન્દ્રીય બેંકની કમાન તેમના હાથમાં લીધી છે. કેન્દ્ર સરકાર 19 નવેમ્બરના રોજ થનારી આરબીઆઈ બોર્ડની બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે રાખીને રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget