શોધખોળ કરો
Jioએ વધારી ટેલિકોમ સેક્ટરની લોઈને લઈને RBIની ચિંતા, બેંકોને જોગવાઈ વધારવા કર્યો આદેશ
1/4

આરબીઆઈ બેંકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કહ્યું કે, તે 30 જૂન સુધી આ સેક્ટરનો રિવ્યૂ કરે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આ વાતને જણાવે છે કે, આ ઓર્ગેનાઈઝેશનની લોન ભરવાની ક્ષમતા કેટલી છે. આરબીઆઈએ બેંકોને કહ્યું કે, તેના બોર્ડ સ્ટાન્ડર્ડ એસેટ પર જોગવાઈને લઈનો પોલિસી તૈયાર કરે.
2/4

આ ક્ષેત્ર પર અંદાજે 4.6 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, તે ભવિષ્યના કોઈપણ દબાણથી બચવા માટે ઉંચી જોગવાઈ કરે. એક્સપર્ટનું માનવું છે કે, રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ ગળાકાપ સ્પર્ધાને કારણે ટેલીકોમ ક્ષેત્રની આવક અને નફાને અસર થઈ છે.
Published at : 19 Apr 2017 12:12 PM (IST)
View More























