શોધખોળ કરો

મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડની વાતને SBIએ ગણાવી યોગ્ય, કહ્યું- જન-ઘન ખાતા માટે જોઈએ છે રૂપિયા

1/6
 મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સહશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સહશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
2/6
મુંબઈઃ ખાતામાં મિનિમમ બેલન્સ ન રાખવા પર એક એપ્રિલથી દંડ વસુલવાના નિર્ણયની દેશભરમાં થઈ રહેલ વિરોધની વચ્ચે ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ બુધવારે આ નિર્ણયનો યોગ્ય ગણાવ્યો હતો. બેંકે કહ્યું કે, ઝીરો બેલેન્સવાળા જન ધન ખાતાના મેનેજમેન્ટના ભારને સંતુલિત કરવા માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી છે.
મુંબઈઃ ખાતામાં મિનિમમ બેલન્સ ન રાખવા પર એક એપ્રિલથી દંડ વસુલવાના નિર્ણયની દેશભરમાં થઈ રહેલ વિરોધની વચ્ચે ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)એ બુધવારે આ નિર્ણયનો યોગ્ય ગણાવ્યો હતો. બેંકે કહ્યું કે, ઝીરો બેલેન્સવાળા જન ધન ખાતાના મેનેજમેન્ટના ભારને સંતુલિત કરવા માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી છે.
3/6
બેંકે એ પણ કહ્યું કે, દંડ પર પુનઃવિચાર કરવા સંબંધમાં તેને સરકાર તરફથી કોઈ ઔપચારિક મેસેજ મળ્યો નથી. બેંકે કહ્યું કે, જો આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો ફેરવિચારણા માટે તૈયાર છે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ દંડ જન ધન ખાતા પર લાગુ નહીં થાય.
બેંકે એ પણ કહ્યું કે, દંડ પર પુનઃવિચાર કરવા સંબંધમાં તેને સરકાર તરફથી કોઈ ઔપચારિક મેસેજ મળ્યો નથી. બેંકે કહ્યું કે, જો આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો ફેરવિચારણા માટે તૈયાર છે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ દંડ જન ધન ખાતા પર લાગુ નહીં થાય.
4/6
બેંકના ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યએ કહ્યું કે, આજે અમારા પર ઘણો ભાર છે. અમારી પાસે 11 કરોડ જનધન ખાતા છે. આટલી મોટી સંખ્યામાં જનધન ખાતાના મેનેજમેન્ટ માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી હતા. અમે અનેક મુદ્દે વિચાર કર્યો અને સાવાધાનીપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ અમે આ નિર્ણય કર્યો છે.
બેંકના ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યએ કહ્યું કે, આજે અમારા પર ઘણો ભાર છે. અમારી પાસે 11 કરોડ જનધન ખાતા છે. આટલી મોટી સંખ્યામાં જનધન ખાતાના મેનેજમેન્ટ માટે કેટલાક ચાર્જ લગાવવા જરૂરી હતા. અમે અનેક મુદ્દે વિચાર કર્યો અને સાવાધાનીપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ અમે આ નિર્ણય કર્યો છે.
5/6
વિતેલા સપ્તાહે દેશની સૌથી મોટી બેંકે ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ લેવાની જાહેરાત કરી હતી. ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.
વિતેલા સપ્તાહે દેશની સૌથી મોટી બેંકે ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ લેવાની જાહેરાત કરી હતી. ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.
6/6
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે. એસબીઆઈ દ્વારા ઓછામાં ઓછું બેલન્સ રાખવા પર દંડ લેવાની શરૂઆત કર્યા બાદ અન્ય બેંક પણ આમ કરશે.
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે. એસબીઆઈ દ્વારા ઓછામાં ઓછું બેલન્સ રાખવા પર દંડ લેવાની શરૂઆત કર્યા બાદ અન્ય બેંક પણ આમ કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget