શોધખોળ કરો

SBIએ નોંધાવી 4,876 કરોડ રૂપિયાની જંગી ખોટ

1/5
 બીએસઈને અપાયેલી જાણકારીમાં એસબીઆઈએ જણાવ્યું કે, તેણે 1 નવેમ્બર 2017થી લાગુ નવી સેલેરી અંતર્ગત બાકી રકમ માટે 30 જૂન 2018 સુધીમાં 2,655.40 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કર્યું હતું, જે માર્ચ ક્વાર્ટરમાં 1,659.41 કરોડ રૂપિયા હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) તરફથી જે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળવા પર બેંકે કેસ પર એપ્રિલ-જૂન 2018 દરમિયાન કાયદાકીય સલાહ માટે 1,952.94 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.
બીએસઈને અપાયેલી જાણકારીમાં એસબીઆઈએ જણાવ્યું કે, તેણે 1 નવેમ્બર 2017થી લાગુ નવી સેલેરી અંતર્ગત બાકી રકમ માટે 30 જૂન 2018 સુધીમાં 2,655.40 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કર્યું હતું, જે માર્ચ ક્વાર્ટરમાં 1,659.41 કરોડ રૂપિયા હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) તરફથી જે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળવા પર બેંકે કેસ પર એપ્રિલ-જૂન 2018 દરમિયાન કાયદાકીય સલાહ માટે 1,952.94 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.
2/5
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ જૂન ક્વાર્ટરમાં તગડું નુકસાન થયું છે. નફામાંથી બેંક ખોટમાં આવી ગઈ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એસબીઆઈને 4,875.85 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીને 242 કરોડ નફો થવાની ધારણા હતા, પરંતુ અંદાજથી વિપરીત કંપનીને તગડી ખોટ નોંધાવી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ જૂન ક્વાર્ટરમાં તગડું નુકસાન થયું છે. નફામાંથી બેંક ખોટમાં આવી ગઈ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એસબીઆઈને 4,875.85 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીને 242 કરોડ નફો થવાની ધારણા હતા, પરંતુ અંદાજથી વિપરીત કંપનીને તગડી ખોટ નોંધાવી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
SBI માં ₹2,00,000 જમા કરાવો અને મેળવો ₹1,05,983 વ્યાજ, જાણો સરકારી ગેરંટીવાળી સ્કીમ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ
NPS News: NPS રોકાણકારો ધ્યાન આપો! બદલાય ગયા ઘણા નિયમો; હવે ઓછા બેલેન્સવાળા ખાતાઓ પર નહીં લાગે મેન્ટેનન્સ ચાર્જ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
Gold-Silver Price Today: 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં ફેરફાર, ચાંદીની કિંમતમાં ઉછાળો
Gold-Silver Price Today: 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં ફેરફાર, ચાંદીની કિંમતમાં ઉછાળો

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget