શોધખોળ કરો

રાંધણ ગેસના બાટલાની કિંમતમાં થયો ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

1/3
આ પહેલા એક ડિસેમ્બરના સબસિડીવાળા સિલિન્ડર પર 6.52 રૂપિયા અને એક જાન્યુઆરીના 5.91 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ અંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતમાં ઘટાડો અને અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિમાં સુધારો થવો છે.
આ પહેલા એક ડિસેમ્બરના સબસિડીવાળા સિલિન્ડર પર 6.52 રૂપિયા અને એક જાન્યુઆરીના 5.91 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ અંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતમાં ઘટાડો અને અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિમાં સુધારો થવો છે.
2/3
ઈન્ડિયન ઓઈલે પોતાના એક નિવેદનમાં કહ્યું ગુરૂવારે મોડી રાતથી દિલ્હીમાં સબશિડીવાળા 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 493.53 રૂપિયા હશે જે અત્યારે 494.99 રૂપિયા છે. સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત પણ 30 રૂપિયા ઘટાડી હવે 659 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.
ઈન્ડિયન ઓઈલે પોતાના એક નિવેદનમાં કહ્યું ગુરૂવારે મોડી રાતથી દિલ્હીમાં સબશિડીવાળા 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 493.53 રૂપિયા હશે જે અત્યારે 494.99 રૂપિયા છે. સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત પણ 30 રૂપિયા ઘટાડી હવે 659 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.
3/3
નવી દિલ્હી: એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબર છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 1.46 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ જાણકારી આપી હતી. સરકારી પેટ્રોલિયમ ઓઈલ વિતરણ કંપનીઓએ રસોઈ ગેસના ભાવમાં એક મહિનામાં ત્રીજી વખત ઘટાડો કર્યો છે.
નવી દિલ્હી: એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબર છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 1.46 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ જાણકારી આપી હતી. સરકારી પેટ્રોલિયમ ઓઈલ વિતરણ કંપનીઓએ રસોઈ ગેસના ભાવમાં એક મહિનામાં ત્રીજી વખત ઘટાડો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget