શોધખોળ કરો

Crime News: સુરતમાં વધુ એક યુવકની ઘાતકી હત્યા, મિત્રો સાથે ચા પીવા ગયો અને મોતને ભેટ્યો

Crime News: સુરતમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ સાથ વારે સામે આવી રહી છે. આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે.

Crime News: સુરતમાં ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યો છે. હત્યા અને મારા મારીની ઘટનાઓ સાથ વારે સામે આવી રહી છે. આજે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પ્રિયંકા ચોકડી પર યુવકની હત્યા કરવામાં આવી છે. સનાતન રાજ અભિમન્યુ સ્વાઈ નામના 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. ઝઘડો થતો જોઈ પરત ફરતા બે બાઇક ચાલકોએ ટક્કર મારી પાડી દીધા હતા. બન્ને મિત્રોને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું એકની હાલત ગંભીર છે. પાંડેસરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મીના કહેવાથી મહિલાએ પતિ સાથે લીધા છૂટાછેડા

 અમદાવાદના ખાડિયામાં મહિલાએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 35 વર્ષીય મહિલાને વર્ષો સુધી લગ્નની લાલચ આપી યુવકે સબંધ બાંધ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મહિલા એક આંખે જોઈ શકતી નહોતી અને એક આંખે સામાન્ય જોઈ શકતી હતી. જેનો લાભ ઉઠાવી પ્રેમીએ વારંવાર શરીરસંબંધ બાંધ્યો હતો, એટલું જ નહીં પ્રેમીના કહેવાથી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પ્રેમીને રેલવેમાં નોકરી લાગતા મહિલા સાથે લગ્નનો ઇન્કાર કર્યો હતો. મહિલાએ ખાડિયા પોલીસ મથકે રાકેશ સોનાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   

અમદાવાદના નરોડામાં થોડા દિવસ પહેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે હોલમાંથી લોહીથી ખરડાયેલી મહિલાની લાશ મળી હતી. પોલીસે ચાની કિટલીવાળાની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ઇજ્જાત બચાવવા મહિલાએ બુમો પાડતા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે મહિલાને લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હતી.       

ક્રાઇમ બ્રાંચે નરોડામાં મહિલાના હત્યા કેસમાં નવા નરોડા ખાતે હરિદર્શન ચાર રસ્તા પાસે રામદેવનગરમાં રહેતા અને સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીગ પાસે ચાની કિટલી ધરાવતા અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલાની ધરપકડ કરી હતી. આ બનાવની વિગત એવી છે કે નરોડા હંસપુરાના યુવકની પત્ની નરોડા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીગના પાંચમા માળે ઓફિસમાં તથા આજુબાજુમાં બિલ્ડીગમાં સાફ-સફાઇની કામગીરી કરતા હતા. તેઓ તા. 18-07-2023ના રોજ ગુમ થયા હતા, જે અંગે  તેઓએ  નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ અંગેની ફરિયાદ કરી હતી. બીજીતરફ બીજા દિવસે નરોડા ખાતે આવેલા સ્વપ્નીલ આર્કેડ બિલ્ડીંગના બીજા માળે  હોલમાંથી તેમની પત્નીની લોહીથી ખરડાયેલી લાશ મળી હતી. પોલીસે ચોક્કસ બાતમી આધારે ચાની કિટલી વાળાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ત્યાં રોકાતો હતો અને મહિલાની ઇજજત લેવા પ્રયાસ કરતા મહિલાએ બુમો પાડી હતી અને આરોપીએ લોખંડના સળિયાના ફટકા મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget