શોધખોળ કરો

પતિથી અલગ થયા બાદ પ્રેમી સાથે રહેવા લાગી યુવતી, બાદમાં જે થયું તે જાણી ચોંકી ઉઠશો

ઈસનપુર પોલીસે આ મામલે હત્યારા રાજુ શિંદેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદના ઈસનપુર કેડિલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. ખુલાસો થયો હતો કે પ્રેમીએ જ પ્રેમિકાના પૂર્વ પતિનું ગળું કાપીને હત્યા કરી હતી. ઈસનપુર પોલીસે આ મામલે હત્યારા રાજુ શિંદેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ઈસનપુરમાં આવેલા કેડિલા બ્રિજ નજીક યુવકનું ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઇસનપુર પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતકની ઓળખ નરોડા પાટિયા વિસ્તારમાં રહેતો અને સોલાર લગાવવાનું કામ કરતા અઝીઝખાન પઠાણ તરીકે થઇ હતી. મૃતક અઝીઝખાન પઠાણના લગ્ન વર્ષ 2009માં થયા હતા. 3 બાળકો અને પત્ની સાથે તેઓ નરોડામાં રહેતા હતા. પરંતુ ત્રણેક વર્ષ પહેલા પત્ની સાથે મન દુઃખ થતાં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેની પત્ની વટવા ખાતે બાળકો સાથે રહેતી હતી. બે મહિના પહેલા મૃતકના માતાનું મૃત્યુ થતાં તેની પત્ની પણ તેમના ઘરે આવી હતી. આ સમયગાળા દરમિયાન બંનેએ ફરીથી સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો.

બીજી બાજુ મૃતકની પત્ની તેના ત્રણ સંતાનો સાથે વટવામાં ભાડેથી રહેવા જતી રહી હતી. આ સમય દરમિયાન તેનો પરિચય નરોડામાં રહેતા રાજુ શિંદે સાથે થતા બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. પરંતુ બે મહિના પહેલા મૃતકની પત્ની ફરીથી અઝીઝખાન સાથે રહેવા આવી ગઇ હતી અને ફરીથી નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો. મૃતકની પત્ની અને રાજુ શિંદે વચ્ચે સંબંધો બંધાયા હતા. રાજુ શિંદેએ તેને 50 હજાર રૂપિયા આપ્યા હતા. રાજુ શિંદેને જાણ થઇ હતી કે તેની પ્રેમિકા તેના પૂર્વ પતિ અઝીઝ ખાન સાથે ફરીથી નિકાહ કરવાની છે. જેના કારણે રાજુએ અઝીઝ ખાનની હત્યા કરવાનું કાવતરુ રચ્યું હતું. અઝીઝખાન તેની પૂર્વ પત્ની અને બાળકો માટે ચીજવસ્તુઓ લઈને વટવા આપી ઘરે પાછો આવી રહ્યો હતો. આ સમયે તેને રાજુએ ફોન કરીને સોલાર પેનલ ફીટીંગનુ કામ હોઈ સાઈટ જોવાનું બહાનું બતાવીને બોલાવ્યો હતો. ત્યાર બાદ કેડીલા બ્રિજ નીચે રાજુએ તેનું ગળું કાપી હત્યા કરી હતી.

અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Embed widget