શોધખોળ કરો

VADODARA : નફીસાના પ્રેમી રમીઝની ધરપકડ, રમીઝે નફીસાને તરછોડવાનું ચોંકાવનારું કારણ આપ્યું, જાણો સમગ્ર વિગત

Vadodara Nafisa suicide case : વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધ્યો હતો. રમીઝ ઘટના બાદથી ફરાર હતો.

Vadodara : વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે નફીસાના પ્રેમી રમીઝ શેખની ધરપકડ કરી છે. વડોદરા નફીસા આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધ્યો હતો. રમીઝ ઘટના બાદથી ફરાર હતો. જો રમીઝ શેખ પોલીસને હાથ ના લાગતા માતા-પિતાની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ આજે 26 જૂને રમીઝ તેના વકીલ સાથે જે.પી.રોડ પોલીસ સ્ટેશન હાજર થયો હતો, જે બાદ પોલીસે રમીઝની ધરપકડ કરી હતી. 

રમીઝે નફીસાને તરછોડવાનું ચોંકાવનારું કારણ આપ્યું
પોલીસે રમીઝની ધરપકડ કર્યા બાદ પ્રાથમિક પૂછપરછ કર્યાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ પૂછપરછમાં રમઝે નફીસાને તરછોડવાનું ચોંકાવનારું કારણ આપ્યું હતું. રમીઝે કહ્યું કે નફીસાના અન્ય યુવક સાથે સબંધ હતો. નફીઝાના અન્ય યુવક સાથેના સંબંધ  અંગે પ્રેમી રમીઝને ખબર પડતા નફીસાને તરછોડી હતી. રમીઝ શેખે એમબીએ સુધી નો અભ્યાસ કર્યો છે અને હાલ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. 

નફીસા અંગે રમીઝનું નિવેદન કેટલું સાચું? 
નફીઝાના અન્ય યુવક સાથેના સંબંધ  અંગે રમીઝે આપેલા નિવેદન સામે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. એક નજરે આ નિવેદન પોતાના બચાવમાં આપેલું અને પોતાને નિર્દોષ સાબિત કરવા આપેલું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે નફીસા અને રમીઝના સંબંધો અંગે શબનમે આપેલું નિવેદન રમીઝના નિવેદનથી વિપરીત લાગી રહ્યું છે. 

5 વર્ષમાં લિવઈનમાં પતિ-પત્નીની જેમ રહેતા હતા નફીઝા-રમીઝ : શબનમ 
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી  નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.

નફીસાની આત્મહત્યા અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની આત્મહત્યા પાછળ રમીઝ જવાબદાર છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget