શોધખોળ કરો

Agniveer Bharti 2024 :સૈન્યમાં અગ્નિવીર બનવા માંગતા લોકો માટે સારા સમાચાર, આ દિવસથી કરી શકાશે અરજી

Agniveer Bharti 2024 : ભારતીય સેનામાં જોડાવા માટે અગ્નિવીર ભરતી 2024ની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે

Agniveer Bharti 2024 : ભારતીય સેનામાં જોડાવા માટે અગ્નિવીર ભરતી 2024ની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેના અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી માટેનું નોટિફિકેશન ખૂબ જ ટૂંક સમયમાં બહાર પાડવા જઈ રહી છે. આ માટે ભારતીય સેનાની ભરતી વેબસાઇટ joinindianarmy.nic.in/ પર જઈને અરજી કરવાની રહેશે. આ વખતે સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. સ્ટોરકીપર અને ક્લાર્કની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા ઉપરાંત ટાઇપિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે. લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી સહિતના અન્ય માપદંડો પહેલા જેવા જ રહેશે.

વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં, આર્મી રિક્રુટમેન્ટ ઓફિસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અગ્નિવીર ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. એપ્લિકેશન 21મી માર્ચ સુધી ચાલશે. માહિતી અનુસાર, આ ભરતી અગ્નિવીર (જનરલ ડ્યુટી), અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન અને મહિલા મિલિટ્રી પોલીસ પદો પર આયોજીત કરાશે. અગ્નિવીર ટેકનિકલની જગ્યાઓ માટે ITI કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. આમાં પાસ થનાર ઉમેદવારોને મેરિટના આધારે ભરતીમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવશે. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ ટેસ્ટ થશે.

અગ્નિવીર ભરતી માટેની લાયકાત

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે 10 કે 12 પાસ યુવકો અરજી કરી શકશે. આ માટે જે લોકોએ બોર્ડની પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ પણ અરજી કરી શકશે. અગ્નિવીર ટ્રેડ્સમેન માટે 8 પાસ અરજી કરી શકે છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો તે સાડા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સારા ચરિત્રનો હોવો જોઇએ. ઉમેદવારનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. અગ્નિવીર ભરતીની સૂચના મળ્યા પછી યોગ્યતા સંબંધિત વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે.

સ્ટોર કીપર અને ક્લાર્કની ભરતીના નિયમોમાં ફેરફાર

ભારતીય સેનામાં અગ્નિવીર સ્ટોર કીપર અને ક્લાર્કની પોસ્ટ માટે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ હોવું આવશ્યક છે. ઉપરાંત તમામ વિષયોમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ જરૂરી છે. ક્લાર્કની જગ્યા માટે અંગ્રેજી, ગણિત, એકાઉન્ટ્સ અને બુક કીપિંગ ફરજિયાત છે. ઉપરાંત આ પોસ્ટ માટે વય મર્યાદા સાડા 17 થી 21 વર્ષ છે. સેનાએ 4 જાન્યુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે હવે આ પોસ્ટ્સ માટે ટાઇપિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget