શોધખોળ કરો

CBSE: સીબીએસઈની શરૂઆત ક્યારથી થઈ હતી ? જાણો શું છે તેનો હેતુ

CBSE: સીબીએસઈ સાથે જોડાયેલી સ્કૂલો અભ્યાસક્રમ માટે માત્ર એનસીઈઆરટીનું પાલન કરે છે.

CBSE: આજના યુગમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને સીબીએસઈ વિશે ખબર ન હોય. સીબીએસઈનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છે, જેને હિન્દીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન કહેવામાં આવે છે. સીબીએસઈ એ જાહેર અને ખાનગી બંને શાળાઓ માટે ભારતીય શિક્ષણનું રાષ્ટ્રીય બોર્ડ છે, જેનું નિયંત્રણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.

સીબીએસઈની શાળાઓ એનસીઈઆરટીના અભ્યાસક્રમ અનુસાર ચાલે છે

સીબીએસઈ સાથે જોડાયેલી સ્કૂલો અભ્યાસક્રમ માટે માત્ર એનસીઈઆરટીનું પાલન કરે છે. બોર્ડ દર વર્ષે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ લે છે. આ પરીક્ષાઓને અનુક્રમે એઆઈએસએસઈ અને એઆઈએસએસસીઈ કહેવામાં આવે છે. આ સિવાય સીબીએસઇ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જેવી અન્ય પરીક્ષાઓ લેવા માટે પણ જાણીતું છે.

સીબીએસઈની શરૂઆત ક્યારથી થઈ?

સીબીએસઈના મૂળ ભારતમાં બ્રિટિશ શાસનના સમયગાળાથી છે. 1929ના વર્ષમાં તત્કાલીન ભારત સરકારે એક સહકારી બોર્ડની રચના કરી જેનું નામ હતું બોર્ડ ઓફ હાઈસ્કૂલ એન્ડ ઇન્ટરમિડિયેટ એજ્યુકેશન, રાજપૂતાના. શરૂઆતમાં આ બોર્ડમાં માત્ર અજમેર, મેવાડ, ગ્વાલિયર અને મધ્ય ભારતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. તે સમયે આ બોર્ડ માત્ર અજમેર, વિંધ્ય પ્રદેશ અને ભોપાલ સુધી જ સીમિત હતું. આઝાદી બાદ 1952માં કેન્દ્ર સરકારે આ બોર્ડનું નામ બદલીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાખ્યું હતું.

સીબીએસઇનો હેતુ શું છે?

સીબીએસઈનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે યુનિયન બોડી તરીકે વધુ સારી એજ્યુકેશન ઇકો-સિસ્ટમ બનાવવાનો છે. આ અંતર્ગત જે વિદ્યાર્થીઓના માતા-પિતા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થતા રહે છે તેમને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

સીબીએસઈ વિશે રસપ્રદ તથ્યો

  • 26 દેશોની 240 થી વધુ શાળાઓ સીબીએસઈ હેઠળ કાર્યરત છે.
  • સીબીએસઈની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી હોવા છતાં તેના તમામ ખર્ચાઓ સેલ્ફ ફાયનાન્સ કરવામાં આવે છે.
  • સીબીએસઈ એ વિશ્વની સૌથી મોટી પરીક્ષા સંચાલક સંસ્થા છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget