શોધખોળ કરો

આધુનિક અને ભારતીય એજ્યુકેશનના સમન્વયનો માર્ગે સ્થાપિત કરશે ભારતીય શિક્ષણ બોર્ડ - એનપી સિંહ

ડૉ. એનપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડ સ્વદેશી શિક્ષણને આધુનિક શિક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓમાં આત્મસન્માન અને નૈતિકતાનો વિકાસ કરશે.

AMA કન્વેન્શન સેન્ટર પ્રયાગરાજમાં આયોજિત એક સેમિનારમાં ભારતીય શિક્ષણ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ અને સેવાનિવૃત્ત IAS ડૉ. એન.પી. સિંહે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપનાનો ઉદેશ્ય સ્વદેશી શિક્ષણ પ્રણાલીને પુનર્જીવિત કરવાનો અને આધુનિક શિક્ષણની સાથે ભારતીય જ્ઞાન પરંપરાન સમન્વય સ્થાપિત કરવાનો છે. 

તેમણે કહ્યું હતું કે આજે દેશને એવા શિક્ષણની જરૂર છે જે વિદ્યાર્થીઓમાં આત્મસન્માન, ભારતીયતા, નૈતિકતા, નેતૃત્વ ક્ષમતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ બંનેનો વિકાસ  કરી શકે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેને રાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડની સમકક્ષ માન્યતા પ્રાપ્ત છે. 

અભ્યાસક્રમમાં વિજ્ઞાન- ટેકનોલોજીને સંતુલિત રીતે સમાવેશ કરવામાં આવ્યા - ડૉ. સિંહ

ડૉ. સિંહે જણાવ્યું હતું કે બોર્ડના અભ્યાસક્રમમાં વેદ, ઉપનિષદ, ગીતા, જૈન અને બૌદ્ધ દર્શન, ભારતીય નાયકોની વાર્તાઓ, સંવૈધાનિક મૂલ્યો, ગુરુકુળ પરંપરા અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોને વાર્તાઓ અને કવિતાઓ દ્વારા ભારતીય દર્શનનો પરિચય કરાવવા અને ઉચ્ચ વર્ગોમાં આ વિષયોનો વિગતવાર અભ્યાસ પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અભ્યાસક્રમમાં ભારતના લગભગ 120  મહાન ભારતીય નાયકોના જીવનચરિત્રોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને માત્ર રોજગારયોગ્ય જ નહીં, પણ તેમને નોકરીઓ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે. બોર્ડનો અભ્યાસક્રમ UPSC, JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ પણ વિકસાવવામાં આવ્યો છે.

ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે આ શાળાઓ 

આ બોર્ડ CBSE ની સમકક્ષ છે,  જે ધોરણ 9 થી 12 સુધીની શાળાઓને માન્યતા આપે છે. ધોરણ 1 થી 8 માટે માન્યતા પ્રાપ્ત શાળાઓ ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Embed widget