શોધખોળ કરો

આધુનિક અને ભારતીય એજ્યુકેશનના સમન્વયનો માર્ગે સ્થાપિત કરશે ભારતીય શિક્ષણ બોર્ડ - એનપી સિંહ

ડૉ. એનપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડ સ્વદેશી શિક્ષણને આધુનિક શિક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓમાં આત્મસન્માન અને નૈતિકતાનો વિકાસ કરશે.

AMA કન્વેન્શન સેન્ટર પ્રયાગરાજમાં આયોજિત એક સેમિનારમાં ભારતીય શિક્ષણ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ અને સેવાનિવૃત્ત IAS ડૉ. એન.પી. સિંહે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપનાનો ઉદેશ્ય સ્વદેશી શિક્ષણ પ્રણાલીને પુનર્જીવિત કરવાનો અને આધુનિક શિક્ષણની સાથે ભારતીય જ્ઞાન પરંપરાન સમન્વય સ્થાપિત કરવાનો છે. 

તેમણે કહ્યું હતું કે આજે દેશને એવા શિક્ષણની જરૂર છે જે વિદ્યાર્થીઓમાં આત્મસન્માન, ભારતીયતા, નૈતિકતા, નેતૃત્વ ક્ષમતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ બંનેનો વિકાસ  કરી શકે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેને રાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડની સમકક્ષ માન્યતા પ્રાપ્ત છે. 

અભ્યાસક્રમમાં વિજ્ઞાન- ટેકનોલોજીને સંતુલિત રીતે સમાવેશ કરવામાં આવ્યા - ડૉ. સિંહ

ડૉ. સિંહે જણાવ્યું હતું કે બોર્ડના અભ્યાસક્રમમાં વેદ, ઉપનિષદ, ગીતા, જૈન અને બૌદ્ધ દર્શન, ભારતીય નાયકોની વાર્તાઓ, સંવૈધાનિક મૂલ્યો, ગુરુકુળ પરંપરા અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોને વાર્તાઓ અને કવિતાઓ દ્વારા ભારતીય દર્શનનો પરિચય કરાવવા અને ઉચ્ચ વર્ગોમાં આ વિષયોનો વિગતવાર અભ્યાસ પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અભ્યાસક્રમમાં ભારતના લગભગ 120  મહાન ભારતીય નાયકોના જીવનચરિત્રોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને માત્ર રોજગારયોગ્ય જ નહીં, પણ તેમને નોકરીઓ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે. બોર્ડનો અભ્યાસક્રમ UPSC, JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ પણ વિકસાવવામાં આવ્યો છે.

ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે આ શાળાઓ 

આ બોર્ડ CBSE ની સમકક્ષ છે,  જે ધોરણ 9 થી 12 સુધીની શાળાઓને માન્યતા આપે છે. ધોરણ 1 થી 8 માટે માન્યતા પ્રાપ્ત શાળાઓ ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Embed widget