શોધખોળ કરો

આધુનિક અને ભારતીય એજ્યુકેશનના સમન્વયનો માર્ગે સ્થાપિત કરશે ભારતીય શિક્ષણ બોર્ડ - એનપી સિંહ

ડૉ. એનપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડ સ્વદેશી શિક્ષણને આધુનિક શિક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓમાં આત્મસન્માન અને નૈતિકતાનો વિકાસ કરશે.

AMA કન્વેન્શન સેન્ટર પ્રયાગરાજમાં આયોજિત એક સેમિનારમાં ભારતીય શિક્ષણ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ અને સેવાનિવૃત્ત IAS ડૉ. એન.પી. સિંહે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપનાનો ઉદેશ્ય સ્વદેશી શિક્ષણ પ્રણાલીને પુનર્જીવિત કરવાનો અને આધુનિક શિક્ષણની સાથે ભારતીય જ્ઞાન પરંપરાન સમન્વય સ્થાપિત કરવાનો છે. 

તેમણે કહ્યું હતું કે આજે દેશને એવા શિક્ષણની જરૂર છે જે વિદ્યાર્થીઓમાં આત્મસન્માન, ભારતીયતા, નૈતિકતા, નેતૃત્વ ક્ષમતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ બંનેનો વિકાસ  કરી શકે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેને રાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડની સમકક્ષ માન્યતા પ્રાપ્ત છે. 

અભ્યાસક્રમમાં વિજ્ઞાન- ટેકનોલોજીને સંતુલિત રીતે સમાવેશ કરવામાં આવ્યા - ડૉ. સિંહ

ડૉ. સિંહે જણાવ્યું હતું કે બોર્ડના અભ્યાસક્રમમાં વેદ, ઉપનિષદ, ગીતા, જૈન અને બૌદ્ધ દર્શન, ભારતીય નાયકોની વાર્તાઓ, સંવૈધાનિક મૂલ્યો, ગુરુકુળ પરંપરા અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોને વાર્તાઓ અને કવિતાઓ દ્વારા ભારતીય દર્શનનો પરિચય કરાવવા અને ઉચ્ચ વર્ગોમાં આ વિષયોનો વિગતવાર અભ્યાસ પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અભ્યાસક્રમમાં ભારતના લગભગ 120  મહાન ભારતીય નાયકોના જીવનચરિત્રોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને માત્ર રોજગારયોગ્ય જ નહીં, પણ તેમને નોકરીઓ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે. બોર્ડનો અભ્યાસક્રમ UPSC, JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ પણ વિકસાવવામાં આવ્યો છે.

ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે આ શાળાઓ 

આ બોર્ડ CBSE ની સમકક્ષ છે,  જે ધોરણ 9 થી 12 સુધીની શાળાઓને માન્યતા આપે છે. ધોરણ 1 થી 8 માટે માન્યતા પ્રાપ્ત શાળાઓ ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget