શોધખોળ કરો

આધુનિક અને ભારતીય એજ્યુકેશનના સમન્વયનો માર્ગે સ્થાપિત કરશે ભારતીય શિક્ષણ બોર્ડ - એનપી સિંહ

ડૉ. એનપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડ સ્વદેશી શિક્ષણને આધુનિક શિક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓમાં આત્મસન્માન અને નૈતિકતાનો વિકાસ કરશે.

AMA કન્વેન્શન સેન્ટર પ્રયાગરાજમાં આયોજિત એક સેમિનારમાં ભારતીય શિક્ષણ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ અને સેવાનિવૃત્ત IAS ડૉ. એન.પી. સિંહે કહ્યું હતું કે ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપનાનો ઉદેશ્ય સ્વદેશી શિક્ષણ પ્રણાલીને પુનર્જીવિત કરવાનો અને આધુનિક શિક્ષણની સાથે ભારતીય જ્ઞાન પરંપરાન સમન્વય સ્થાપિત કરવાનો છે. 

તેમણે કહ્યું હતું કે આજે દેશને એવા શિક્ષણની જરૂર છે જે વિદ્યાર્થીઓમાં આત્મસન્માન, ભારતીયતા, નૈતિકતા, નેતૃત્વ ક્ષમતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ બંનેનો વિકાસ  કરી શકે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેને રાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડની સમકક્ષ માન્યતા પ્રાપ્ત છે. 

અભ્યાસક્રમમાં વિજ્ઞાન- ટેકનોલોજીને સંતુલિત રીતે સમાવેશ કરવામાં આવ્યા - ડૉ. સિંહ

ડૉ. સિંહે જણાવ્યું હતું કે બોર્ડના અભ્યાસક્રમમાં વેદ, ઉપનિષદ, ગીતા, જૈન અને બૌદ્ધ દર્શન, ભારતીય નાયકોની વાર્તાઓ, સંવૈધાનિક મૂલ્યો, ગુરુકુળ પરંપરા અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોને વાર્તાઓ અને કવિતાઓ દ્વારા ભારતીય દર્શનનો પરિચય કરાવવા અને ઉચ્ચ વર્ગોમાં આ વિષયોનો વિગતવાર અભ્યાસ પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અભ્યાસક્રમમાં ભારતના લગભગ 120  મહાન ભારતીય નાયકોના જીવનચરિત્રોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને માત્ર રોજગારયોગ્ય જ નહીં, પણ તેમને નોકરીઓ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે. બોર્ડનો અભ્યાસક્રમ UPSC, JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ પણ વિકસાવવામાં આવ્યો છે.

ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે આ શાળાઓ 

આ બોર્ડ CBSE ની સમકક્ષ છે,  જે ધોરણ 9 થી 12 સુધીની શાળાઓને માન્યતા આપે છે. ધોરણ 1 થી 8 માટે માન્યતા પ્રાપ્ત શાળાઓ ભારતીય શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવી શકે છે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર:
ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર: "સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ મને આવડે છે"
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: ઓનલાઈન પાર્સલ સ્વીકારતા પહેલા સાવધાન! અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
Ahmedabad Metro : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને મેટ્રોનો નિર્ણય
Ahmedabad News : અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પરનો પ્રતિબંધ લંબાવાયો
Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર:
ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર: "સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ મને આવડે છે"
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર 8 જાન્યુઆરી, 2027 સુધી પ્રતિબંઘ, જાણો ડાયવર્ઝન રૂટ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
Gold Silver Price Today: સોના ચાંદીની કિંમતમાં વધઘટ વચ્ચે જાણો 8 ફેબ્રુઆરીની લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today: સોના ચાંદીની કિંમતમાં વધઘટ વચ્ચે જાણો 8 ફેબ્રુઆરીની લેટેસ્ટ કિંમત
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
PM Modi Malaysia Visit: PM મોદીએ મલેશિયામાં કરી એવી વાત કે પાકિસ્તાનની વધશે ચિંતા
PM Modi Malaysia Visit: PM મોદીએ મલેશિયામાં કરી એવી વાત કે પાકિસ્તાનની વધશે ચિંતા
Embed widget